દબાણનો વધારો નીચેના સંતુલાને કઇ રીતે અસર કરશે ? ${C_{\left( s \right)}} + {H_2}{O_{\left( g \right)}} \rightleftharpoons C{O_{\left( g \right)}} + {H_{2\left( g \right)}}$
  • A
    સંતુલન પુરોગામી દિશામાં ખસશે
  • B
    નીપજ હાઇડ્રોજનમાં વધારો થશે
  • C
    સંતુલન પ્રતિગામી દિશામાં ખસશે
  • D
    No effect
Medium
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $25\,^oC$ તાપમાને બંધ પાત્રમાં $SO_2$$Cl_2$$_{(g)}$ $\rightleftharpoons$ $SO_2$$_{(g)}$ $+$ $Cl_2$$_{(g)}$ સંતુલન મળે છે. જ્યારે તે સંતુલન મિશ્રણમાં $Cl_2$ ઉમેરવામાં આવે તો, પ્રાણાલી માટે નીચેનામાંથી કયું વિધાન સાચુ છે $?$

    $(1)$ $SO_2$$Cl_2$ અને $SO_2$$Cl_2$ ની સાંદ્રતામાં ફેરફાર $(2)$ વધુ પ્રમાણમાં $Cl_2$ નું નિર્માણ થાય $(3)\,SO_2$ ની સાંદ્રતા ઘટે અને $SO_2$$Cl_2$ કરતા વધે

    View Solution
  • 2
    $2$ લિટરની ક્ષમતા ધરાવતા બંધ પાત્રમાં $2$ મોલ $PCl_5$ ને ગરમ કરવામાં આવે છે. જયારે સંતુલન સ્થપાય ત્યારે $PCl_5$ $40\%$ વિયોજન થતું હોય, તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c$ ...........  મોલ/લિટર થશે.
    View Solution
  • 3
    નિશ્ચિત તાપમાને $N_2$$O_4$ ની બાષ્પઘનતા $30$ છે. આ તાપમાને $N_2$$O_4$ ના વિયોજનની ટકાવારી.......$\%$ શોધો ?
    View Solution
  • 4
    જો $10$ લીટર ક્ષમતાવાળા બંધ પાત્રમાં $8\, g$ મોલ $PCl_5$ ને ગરમ કરતાં અને સંતુલને $25\%$ તેનું વિયોજન $PCl_3$ અને $Cl_2$ માં થાય છે.તો $K_p$ નું મૂલ્ય .....
    View Solution
  • 5
    $2$ લિટર ક્ષમતાવાળા બંધપાત્રમાં $2$ મોલ $PCl_5$ ને ગરમ કરતાં સંતુલને $40\% \,PCl_5$ નું $PCl_3$ અને $Cl_2$ માં વિઘટન થાય છે, તો સંતુલન અચળાંકનું મૂલ્ય ...... હશે.
    View Solution
  • 6
    નીચેની ત્રણ પ્રક્રિયાઓ $(i), (ii)$ અને $(iii)$ માટે સંતુલન અચળાંક આપેલા છે. 

    $(i)\,CO(g)+ H_2O(g) \rightleftharpoons  CO_2(g)+H_2(g)\,;\,K_1$

    $(ii)\,CH_4(g)+H_2O(g) \rightleftharpoons  CO(g)+3H_2(g)\,;\,K_2$

    $(iii)\,CH_4(g) + 2H_2O(g) \rightleftharpoons CO_2(g)+ 4H_2(g)\,;\,K_3$

    View Solution
  • 7
    $1\,atm$ દબાણે અને $25\,^oC$ તાપમાને એક સંતુલન મિશ્રણમાં $N_2O_4$ અને $NO_2$ ના આંશિક દબાણ અનુક્રમે $0.70\,atm$ અને $0.30\,atm$ છે. તો $9\,atm$ દબાણે અને $25\,^oC$ તાપમાને સંતુલન મિશ્રણમાં $N_2O_4$ આંશિક દબાણ ...........$atm$ થશે.
    View Solution
  • 8
    પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ તેના સક્રિય દળના પ્રમાણમાં હોય છે, આ વિધાન ...... તરીકે ઓળખાય છે.
    View Solution
  • 9
    બંધ પાત્રની પ્રક્રિયામાં ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડનું વિયોજન થાય છે.$PCl_5$$_{(g)}$ $\rightleftharpoons$ $PCl_3$$_{(g)}$ $+$ $Cl_2$$_{(g)}$ જો પ્રક્રિયા મિશ્રણના સંતુલને કુલ દબાણ $P$ હોય અને $PCl_5$ નો વિયોજન અંશ $x$, છે તો $PCl_3$ નું આંશિક દબાણ....... હશે.
    View Solution
  • 10
    પ્રકિયા ${N_{2\left( g \right)}} + {O_{2\left( g \right)}} \rightleftharpoons 2N{O_{\left( g \right)}}$ માટે $400\, K$ તાપમાને $K_c$ નુ મૂલ્ય $4.0 \times 10^{-6}$ છે. તો આ પ્રક્રિયા માટે $K_p$ નુ મૂલ્ય .....
    View Solution