Question
દધીચિ ઋષિ પોતાના મૃત્યુને 'મહાપર્વ' કેમ ગણાવે છે?

Answer

પૃથ્વીના અસંખ્ય જીવોને બચાવવામાં પોતાનાં અસ્થિ કામ લાગશે. – એ જાણીને દધીચિ ઋષિ પોતાની જાતને સદ્ભાગી સમજે છે. આ કાર્ય માટે ભગવાન વિષ્ણુએ તેમની પસંદગી કરી એ વાતને પોતાનું અહોભાગ્ય માને છે. આમ, પોતાના પ્રાણત્યાગ બાદ તેમનાં અસ્થિ વડે લોકકલ્યાણનું કાર્ય થવાનું હોવાથી પોતાના મૃત્યુને 'મહાપર્વ' ગણાવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તમે ક્યારેય કોઈના લગ્નની કંકોતરી વાંચી છે? તેમાં કઈ કઈ વિગતો હોય છે?
સત્તર વર્ષનો છોકરો પોલીસ સામે શા માટે લાચારીથી જોઈ રહ્યો હતો?
લગ્નપ્રસંગમાં તમને શું નથી ગમતું? કેમ?
ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ પણ દેશભક્તિ છે.' – આ વાક્યનો અર્થ સમજાવો.
દધીચિ ઋષિના આશ્રમમાં આવ્યા પછી દેવોએ ઋષિ પ્રત્યેનો પૂજ્યભાવ વ્યક્ત કરવા શું કર્યું?
તમે દાનવીર બની શકો? કેમ?
વિનયના પપ્પા પોતાના કાર્યમાં ચોક્કસ છે એવું શા ઉપરથી કહી શકાય?
તમારાં દાદા કે દાદીને નવરાશના સમયમાં શું શું કરવું ગમે?
દધીચિએ પોતાના પ્રાણ કેવી રીતે છોડયા?
તમારા ગામ-શહેરમાં સૌથી વધારે ટ્રાફિક ક્યાં અને ક્યારે જોવા મળે છે?