Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પરિપથમાં, જ્યારે $A$ અથવા $B$ આગળ સ્થિતિમાન $5\,V$ હોય ત્યારે લોછકલ કિંમત $A=1$ અથવા $B=1$ છે, અને જ્યારે $A$ અથવા $B$ આગળ સ્થિતિમાન $0\,V$ હોય ત્યારે લોગકલ કિંમત $A=0$ અથવા $B =0$ છે.આપેલ પરિપથ માટે સત્યાર્થ સારણી (ટૂથ ટેબલ) $........$ થશે.
નીચેના $p-n$ જંક્શન $D$ દર્શાવેલ છે, જે રીકટીફાયર તરીકે કાર્ય કરે છે. $A.C.$ ઉદગમ $(V)$ એ પરિપથ સાથે જોડાયેલું છે. અવરોધ $R$ માં વહેતો વિદ્યુતપ્રવાહ $I$ નીચેના પૈકી ક્યા આલેખ દ્વારા દર્શાવી શકાય છે?