ઢાળ પરથી ગબડતા નળાકારના મુકતતાના અંશો કેટલા હોય?
  • A$2$
  • B$3$
  • C$5$
  • D$1$
Easy
Download our app for free and get startedPlay store
a
The number of independent variables that are required to fully define the motion of an object is called the degree of freedom. here \(f=2\)(\(1\) transfer +\(1\) rotation)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમાન વાયુને સમાન કદ અને સમાન તાપમાન ધરાવતા બે પાત્રોમાં ભરવામાં આવે છે. જો અણુઓની સંખ્યાનો ગુણોત્તર $1:4$ હોય તો ....................

    $A$. વાયુ અણુઓ માટે બંને પાત્રોમાં $r.m.s.$ વેગ સમાન હશે

    $B$.આ પાત્રોમાં દબાણનો ગુણોત્તર $1:4$ હશે

    $C$. દબાણનો ગુણોત્તર $1: 1$ છે

    $D$. વાયુ અણુઓ માટે બંને પાત્રોમાં $r.m.s.$ વેગનો ગુણોત્તર $1:4$ હશે

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 2
    એક મોલ પાણીની ઉષ્મીય ક્ષમતા કેટલી ? $R$ એ અચળાંક છે.
    View Solution
  • 3
    $P$ અવસ્થામાં રહેલા વાયુ $a$ માટે $C_{p}-C_{V}=R$ અને $Q$ અવસ્થામાં $C_{p}-C_{V}=1.10 R$, $T_{p}$ અને $T_{Q}$ એ અનુક્રમે બે જુદી અવસ્થા $P$ અને $Q$ ના તાપમાન હોય, તો 
    View Solution
  • 4
    પૃથ્વીની જેમ ઉંચે જઈએે તેમ વાતાવરણનું દબાણ કેવું થતું હશે.
    View Solution
  • 5
    એક પરમાણ્વિક આદર્શ વાયુનું દબાણ $P$ તેના નિરપેક્ષ તાપમાન $T$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુની મોલાર ઉષ્મા ક્ષમતા ....... $R$ છે? [$R$ એ વાયુ અચળાંક છે.]
    View Solution
  • 6
    આદર્શવાયુનો યોગ્ય ગુણધર્મ પસંદ કરો.
    View Solution
  • 7
    એક પરમાણ્યિ વાયુ માટે મુકતાતાના અંશો કેટલો હોય?
    View Solution
  • 8
    એક વાયુ મિશ્રણમાં $2\, mol $ ઓકિસજન અને $4 \,mol$ આર્ગોન વાયુ $T$ તાપમાને ભરેલા છે. જો કંપનગતિને અવગણવામાં આવે, તો તંત્રની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?
    View Solution
  • 9
    વાયુના અણુઆો માટે સરેરાશ વર્ગિત વર્ગમૂળ $(rms)$ વેગ હોય છે.
    View Solution
  • 10
    એક દ્રી-પરમાણ્વિક વાયુ ($r=1.4$) સમદાબી પ્રસરણ બાદ $100 \mathrm{~J}$ કાર્ય કરે છે. વાયુને આપવામાં આવેલી ઉષમા . . . . . . છે.
    View Solution