એક વાયુ મિશ્રણમાં $2\, mol $ ઓકિસજન અને $4 \,mol$ આર્ગોન વાયુ $T$ તાપમાને ભરેલા છે. જો કંપનગતિને અવગણવામાં આવે, તો તંત્રની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?
  • A$4 RT$
  • B$15 RT$
  • C$9 RT$
  • D$11 RT$
IIT 1999,NEET 2017, Medium
Download our app for free and get startedPlay store
d
કુલ આંતરિક ઉર્જા \( = {U_{oxygen}} + {U_{\arg on}}\)

\(= {\mu _1}\frac{{{f_1}}}{2}RT + {\mu _2}\frac{{{f_2}}}{2}RT\) 

\([f_1 = 5 (Oxygen)\) , \(f_2 = 3 (Argon)]\)

 \( = 2\frac{5}{2}RT + 4\frac{3}{2}RT = 5\,RT + 6\,RT = 11\,RT\) 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $27^{\circ}$ તાપમાને રહેલા $3$ મોલ આદર્શ વાયુને $227^{\circ}\,C$ તાપમાને રહેલા $2$ મોલ આદર્શ વાયુ સાથે મિશ્રણ કરવામાં આવે છે. આ મિશ્રણનું સંતુલિત તાપમાન (${}^o C$) જાણાવો. કોઈ ઊર્જા વ્યય તથો નથી તેમ ધારી લો.
    View Solution
  • 2
    વિધાન $- 1$ : જ્યારે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન બદલાતું નથી. પરંતુ વાસ્તવિક વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન ઘટે.

    વિધાન $- 2$ : આદર્શ વાયુની આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા જેટલી હોય. વાસ્તવિક વાયુ ની આંતરિક ઉર્જા ગતિઉર્જા અને સ્થિતિઉર્જા બંનેના સરવાળા જેટલી હોય.

    View Solution
  • 3
    ઉષ્મીય રીતે અલગ પાડેલ એક પાત્ર $M$ પરમાણુભાર અને $\gamma$  જેટલો વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર ધરાવતો આદર્શ વાયુ ધરાવે છે. તે $v$ ઝડપથી ગતિ કરી રહ્યો છે અને અચાનક તેને રોકવા આવે છે. આસપાસ ઉષ્માનો કોઇ વ્યય થતો નથી એમ ધારતા તેના તાપમાનમાં થતો વધારો કેટલો હશે?
    View Solution
  • 4
    અચળ દબાણે, આદર્શ વાયુના કદમાં પ્રતિ કેલ્વિન તાપમાનના વઘારાએ થતો વઘારો અને વાયુના મૂળ કદનો ગુણોત્તર ... છે. (જયાં $T$ = વાયુનું નિરપેક્ષ તાપમાન છે.)
    View Solution
  • 5
    બલૂનમાં $22^°C$ તાપમાને અને $200\, kPa$ દબાણે વાયુ ભરેલ છે.હવે $42^°C$ તાપમાન કરતાં બલૂનનું કદ $2\%$ વધે છે.તો નવું દબાણ ....... $kPa$ થાય.
    View Solution
  • 6
    $NTP$ એ $1 \;g $ હિલિયમનું તાપમાન $T_1K $ થી $T_2K$ સુધી વધારવા માટે જરૂરી ઉષ્માઊર્જાનું મૂલ્ય ........ હશે?
    View Solution
  • 7
    વાયુનાં ગતિવાદ મુજબ, વાયુ દબાણ લગાડે છે કારણ કે તેના અણુઓ :
    View Solution
  • 8
    $1$ બાર દબાણ ધરાવતા આદર્શ વાયુનું કદ $30 \,m ^{3}$ થી $10\, m ^{3}$ કરતા તેનું તાપમાન $320\, K$ થી $280\, K$ ઘટે છે, તો તેનું અંતિમ દબાણ (બાર માં) કેટલું હશે?
    View Solution
  • 9
    $1.38 \mathrm{~atm}$ દબાણે પ્રત્યેક ધનમીટરમાં રહેલા $2.0 \times 10^{25}$ વાયુ અણુઓનું તાપમાન____________થશે. ( $\mathrm{k}=1.38 \times 10^{-23} \mathrm{JK}^{-1}$ આપેલ છે)
    View Solution
  • 10
    $P$ દબાણ અને $T$ તાપમાને એક પાતળો વાયુ છે,આ વાયુના અણુની ક્રમિક અથડામણ વચ્ચેનો સમય તાપમાન $T$ સાથે કેવી રીતે બદલાય?
    View Solution