ધારો કે બે પારદર્શક માધ્યમોને $x - z$ સમતલથી અલગ કરવામાં આવ્યા છે. $Z \geq 0$ માટે માધ્યમ $1$ નો વક્રીભવનાંક $\sqrt{2}$ અને $z <0$ માટ માધ્યમ $2$ નો વક્રીભવનાંક $\sqrt{3}$ છે. પ્રકાશનું કિરણ આ સમતલ પર આપાત થાય છે. જેનું સમીકરણ $\vec{ A }=6 \sqrt{3} \hat{ i }+8 \sqrt{3} \hat{ j }-10 \hat{ k }$ છે. માધ્યમ $-2$ માં આ કિરણ કેટલાના ખૂણે વક્રીભૂત થશે?
AIEEE 2011, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રંગીન શબ્દ 'જાનીવાલીપીનારા ', ની ઉપર સમતલ કાચ રાખવામાં આવ્યો છે, જેમા અક્ષરનો રંગ સફેદ પ્રકાશમાં તેનાથી શરૂ થતા રંગ જેવો છે, સૌથી ઓછો ઊચો દેખાતો અક્ષર કયો છે ?
    View Solution
  • 2
    આપેલ લેન્સના મિશ્રણથી મળતું પ્રતિબિંબ વસ્તુ $O$ થી કેટલા અંતરે ($cm$ માં) હશે?
    View Solution
  • 3
    $R$ ત્રિજ્યાનો સાફ પારદર્શક કાચનો ગોળો $(\mu = 1.5)$ $1.25$ વક્રીભવનાંકના પ્રવાહીમાં ડૂબાડેલો છે. સમાંતર પ્રકાશનું પુંજ તેના પર આપાત થાય છે અને તો આ બિંદુનું કેન્દ્રથી અંતર શું થશે?
    View Solution
  • 4
    એક પાતળા બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ શોધવા માટે $\frac{1}{ u}$ અને $\frac{1}{v}$ વચ્ચેનો આલેખ દર્શાવ્યા મુળબ દોરવામાં આવે છે. લેન્સનો વક્રીભવનાંક $1.5$ છે અને તેની બંને સપાટીને સમાન વક્રતા ત્રિજ્યા $(R)$ છે. $R$ નું મૂલ્ય $.........cm$ હશે.(જ્યાં $u =$ વસ્તુ અંતર, $v =$ પ્રતિબિંબ અંતર)
    View Solution
  • 5
    એક પેપરને પાણી ભરેલા ગ્લાસની નીચે મૂકવામાં આવે છે. જ્યાં પાણી અને ગ્લાસનો વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.33$ છે. જો ગ્લાસના તળિયાની જાડાઈ $1\, cm$ અને ભરેલા પાણીની ઊંડાઈ $5\, cm$ હોય તો ઉપરથી જોતાં કાગળ કેટલું શીફ્ટ થયેલું દેખાશે?
    View Solution
  • 6
    સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટવણી $375$ અને ટ્યૂબલંબાઈ $150\; \mathrm{mm}$ અને ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ $5\; \mathrm{mm}$ હોય તો નેત્રકાચની કેન્દ્રલંબાઈ કેટલા .....$mm$ રાખવી જોઈએ?
    View Solution
  • 7
    જ્યારે પદાર્થને અરીસાથી $25\,\, cm$ અંતરે મૂકેલો હોય તેનું મેગ્નિફિકેશન $m_1$ હોય છે. પહેલાની સ્થિતિની સાપેક્ષે પદાર્થ $15 \,\,cm$ દૂર જાય છે અને મેગ્નિફિકેશન $m_2$ છે. જો $m_1  /  m_2  = 4$, હોય ત્યારે અરીસાના કેન્દ્રલંબાઈ......$cm$  થશે?
    View Solution
  • 8
    $10\, cm$ લંબાઈનો સળિયો $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની અક્ષ પર નજીકનો છેડો $20\;cm $ અંતરે રહે એવી રીતે મૂકવામાં આવે છે. પ્રતિબિંબની લંબાઈ ($cm$ માં) કેટલી હશે?
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રકાશ કિરણ કાટકોફા પ્રિજમના બિંદુ $P$ આગબ $30^{\circ}$ ના. આપાતકોણાથી દાખલ થાય છે. તે પ્રિજમના પાયા (બેજ) $B C$ મે સમાંતર ગતિ કરે છે અને $A C$ બાજુને સમાંતર નિર્ગમન પામે છે. પ્રિઝમનો વકીભવનાંક. . . . . . . . . થશે.
    View Solution
  • 10
    પ્રકાશનું કિરણ અને સમક્ષિતિજ સાથે $10°$ ખૂણો બનાવે છે. સમતલ અરીસો સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે તેના પર આપાત થાય છે પરાવર્તિત કિરણ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં જતું હોય, તો $\theta$ =.....$^o$
    View Solution