એક પાતળા બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ શોધવા માટે $\frac{1}{ u}$ અને $\frac{1}{v}$ વચ્ચેનો આલેખ દર્શાવ્યા મુળબ દોરવામાં આવે છે. લેન્સનો વક્રીભવનાંક $1.5$ છે અને તેની બંને સપાટીને સમાન વક્રતા ત્રિજ્યા $(R)$ છે. $R$ નું મૂલ્ય $.........cm$ હશે.(જ્યાં $u =$ વસ્તુ અંતર, $v =$ પ્રતિબિંબ અંતર)
JEE MAIN 2022, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $v$ વેગથી દૂર જતી સાઇકલ તરફ $u$ વેગથી એક માણસ ગતિ કરે છે.માણસને સાઇકલના અરીસામાં પોતાના પ્રતિબિંબનો વેગ કેટલો દેખાશે?
    View Solution
  • 2
    સૂક્ષ્મદર્શક અને દૂરબીનના સંદર્ભમાં નિચેનામાંથી ક્યુ સાચુ છે?
    View Solution
  • 3
    પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે. અને વક્રીભવનકોણ $30°$ છે. પ્રિઝમની એક વક્રીભવન સપાટી પોલિશ કરેલી છે. એકરંગી પ્રકાશનું પૂંજ તેના માર્ગેં પાછું વળે છે. તો તેનો પ્રિઝમની પ્રથમ વક્રીભવન સપાટી પર આપાત કોણ કેટલા .......$^o$ હોય?
    View Solution
  • 4
    $10cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સ અને $10 cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા અંર્તગોળ લેન્સને સંપર્કમાં રાખતા તંત્રની કેન્દ્રલંબાઇ કેટલી થાય?
    View Solution
  • 5
    કેમેરા ના લેન્સનું દર્પણમૂખ $f$ અને એક્સપ્રોઝર સમય $(1/60)\,s$ છે જો દર્પણમૂખ $1.4\,f$ થાય તો એક્સપ્રોઝર સમય
    View Solution
  • 6
    એક સમઘન રૂમ અરીસાથી બનાવેલ છે.તળિયાના વિકર્ણ પર એક કીડી ગતિ કરે છે. ત્યારે બે અડકેલી દિવાલના અરીસામાં પ્રતિબિંબનો વેગ $10 cms^{-1}$ હોય,તો છતના અરીસામાં પ્રતિબિંબનો વેગ કેટલો થાય?
    View Solution
  • 7
    $10\, cm $ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાથી $25\, cm$ દૂર $3\, cm$ નો ચોરસ મૂકેલો છે. ચોરસનું કેન્દ્ર અરીસાની અક્ષ પર અને સમતલ અક્ષને લંબ છે. વાયરના પ્રતિબિંબ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ ........$cm^{2}$ છે.
    View Solution
  • 8
    એક સમતલ અરીસાને $10 \,\,cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાથી $22.5\,\, cm$ ના અંતરે મૂકેલો છે. વસ્તુ એવા સ્થાને મુકેલ છે કે જેથી બંને દ્વારા મળતા પ્રતિબિંબ સંપટ થાય. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની મોટવણી શોધો.
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $A$ અને બીજાને કારણ $R$ થી દર્શાવવામાં આવ્યા છે.

    ક્થન $(A)$ :બે પ્રકાશ તરંગનો કળા તફાવત બદલાય જો તેઓ સમાન જાડાઈ પરંતુ જુદા-જુદા વક્રીભવનાંક ધરાવતા જુદા-જુદા માધ્યમમાંથી પસાર થાય.

    કારણ $(R)$ : જુદા-જુદા માધ્યમોમાં તરંગોની તરંગલંબાઇ જુદી જુદી હોય છે.

    ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 10
    આપેલ આકૃતિમાં કિરણ માત્ર $CD$ બાજુ પરથી બહાર નીકળવા માટે ${\alpha _{max}} (n_1>n_2) $ કેટલો થાય?
    View Solution