ધાતુ પદાર્થ અને અર્ધવાહક પદાર્થના તાપમાનમાં ફેરફાર થતાં તેમના અવરોધમાં થતો ફેરફાર કેમ અલગ અલગ પ્રકારનો હોય છે ?
A
સ્ફટિક બંધારણ
Bબંધ $(Bond) $ ના પ્રકારે
C
તાપમાનના ફેરફાર થતા ચાર્જ કેરિયરની સંખ્યામાં થતાં ફેરફારને કારણ
Dતાપમાન સાથે $Scattering \,mechanim$ માં થતો ફેરફાર
Easy
Download our app for free and get started
c તાપમાન સાથે ચાર્જ કેરિયરની સંખ્યામાં થતા ફેરફારના કારણે ધાતુ પદાર્થ અને અવાહક પદાર્થનો અવરોધ અલગ અલગ હોય છે.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કોમન એમીટર પરિપથમાં ટ્રાન્ઝિસ્ટરના કલેકટરને અચળ $ V_C=2\;V$ પર એવી રીતે રાખેલ છે કે જેથી બેઝ પ્રવાહમાં $100 \;\mu A$ થી $300\;\mu A$નો ફેરફાર કરતાં કલેકટર પ્રવાહમાં $10 \;mA$ થી $20\; mA$ નો ફેરફાર મળે છે. પ્રવાહ ગેઈન કેટલો હશે?
$8\,V$ જેટલા અચળ કલેકટર-એમીટર વોલ્ટેજ માટે ટ્રાન્ઝિસ્ટરમાં ત્યારે બેઝ પ્રવાહ $20 \;\mu A$ થી $25\;\mu A$ બદલાય છે ત્યારે કલેક્ટર પ્રવાહ $4\,mA$ થી $6\,mA$ થાય છે. જે ટ્રાન્ઝિસ્ટર એક્ટિવ સ્થિતિમાં હોય તો નાના સિગ્નલ માટે પ્રવાહ લબ્ધિ $...............$ હશે.
કોમન એમીટર ટ્રાન્ઝીસ્ટર એમ્પ્લીફાયરનો વિદ્યુત પ્રવાહ ગેઇન $50$ છે. જો લોડ અવરોધ $9 \,k\, \Omega$ અને ઈનપુટ અવરોધ $500\, \Omega$ હોય તો એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઈન