ધાતુના તારના બે છેડા વચ્ચે અચળ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. જો તારની લંબાઈ અડધી અને ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેમાંથી ઉત્પન્ન થતી ઉર્જાનો દર....
JEE MAIN 2018, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ત્રણ એકસમાન બલ્બ $B_1, B_2$ અને $B_3$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મુખ્ય સપ્લાય સાથે. જોડેલ છે. જો $B_3$ એ કળ. $S$ બંધ કરીને પથમાંથી દૂર કરવામાં આાવે, તો બલ્બ $B_1$ ની ઉષ્ણતા કેટલી થશે?
$r = 0.5\,\Omega $ આંતરિક અવરોધ અને $ E_1 = 100\,V\;\;emf$ ધરાવતા $dc$ સ્ત્રોત સાથે $E_2 = 90\,V\;\;emf$ ધરાવતી બેટરી અને બાહ્ય અવરોધ $R$ ને પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે $R$ નું મૂલ્ય કેટલા ................... $\Omega $ હોવું જોઈએ કે જેથી બેટરીમાંથી પ્રવાહ પસાર થાય નહીં?
એક અજ્ઞાત અવરોધમાંથી $2 \,mA$ પ્રવાહ પસાર કરતા તે $4.4 \,W$ પાવર વિખેરિત કરે છે. જ્યારે તેને $11 \,V$ ના આદર્શ પાવર સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે વિખેરિત થતો પાવર ______ હશે.
$8 \,\Omega$ નો શંટ ધરાવતો વિદ્યુતકોષ પોટેન્શીયોમીટરના $3 \,m$ લંબાઈના તારથી સંતુલિત થાય છે. જ્યારે કોષને $4 \,\Omega$ નો શંટ લગાડવામાં આવે છે ત્યારે સંતુલિત લંબાઈ $2 \,m$ મળે છે. કોષનો આંતરિક અવરોધ ........... $\Omega$ હશે.