ડીન્યુટરેશન પ્રક્રિયા દરમિયાન પ્રોટીનનું કયું બંધારણ અકબંધ છે ?
  • A
    દ્વિતીયક અને ટરશરી બંધારણ બંને 
  • B
    માત્ર પ્રાથમિક બંધારણ 
  • C
    માત્ર દ્વિતીયક બંધારણ 
  • D
    માત્ર ટરશરી બંધારણ 
NEET 2019, Medium
Download our app for free and get startedPlay store
b
During denaturation \(2^o\) and \(3^o\) structures are destroyed but \(1^o\) structure remains intact
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઉત્સેચકોના સંદર્ભમાં ખોટા વિધાનો શોધો.

    $(A)$ ઉત્સેચકો એ જૈવઉદ્દીપકો છે

    $(B)$ ઉત્સેચકો અવિશિષ્ટ (non-specific) અને જુદી જુદી પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરી શાકે છે.

    $(C)$ મોટા ભાગના બઘા જ ઉત્સેચકો ગોલીય પ્રોટીન છે.

    $(D)$ માલ્ટોઝ નું ગ્લુકોઝ માં જળવિભાજનની પ્રક્રિયાને ઉદ્દીપિત કરતો .

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 2
    નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે
    View Solution
  • 3
    નીચેનામાંથી કયું રીડ્યુસિંગ  શર્કરા છે ?
    View Solution
  • 4
    એક જ કાર્બન પરના વિન્યાસમાં જુદા પડતા હોય તેવા અપ્રતિબિંબીઓની જોડને શુ કહે છે ?
    View Solution
  • 5
    એક જ કાર્બન પરના વિન્યાસમાં જુદા પડતા હોય તેવા અપ્રતિબિંબીઓની જોડને શુ કહે છે ?
    View Solution
  • 6
    ગ્લુકોઝ માટે નીચેનામાંથી કયું સાચું નથી?
    View Solution
  • 7
    ક્યા વિટામિનની ઊણપથી સ્કર્વી નામનો રોગ થાય છે ?
    View Solution
  • 8
    જીવંત પ્રણાલીમાં ઉત્સેચકો એ ...... .
    View Solution
  • 9
    નીચેના પૈકી કોના દ્વારા ગ્લુકોઝ અને ક્રુક્ટોઝને અલગ ઓળખી શકાતા નથી ?
    View Solution
  • 10
    લાઇસિન એ કઈ  $pH$  ક્રમમા  પાણીમાં ઓછામાં ઓછું દ્રાવ્ય હોય છે
    View Solution