દળમાં ફેરફાર વગર જો પૃથ્વીની ત્રિજ્યા તેના વર્તમાન મૂલ્ય કરતાં $n$ ગણી થઈ જાય તો દિવસનો સમયગાળો કેટલો છે ?
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ગુરૂત્વાકર્ષકની અસર હેઠળ શિરોલંબ રીતે અધોદિશામાં પડતો પદાર્થ બે અસમાન દળોનાં ટુકડાંઓમાં વિભાજિત થાય છે. બંને ટુકડાઓનું એક સાથે લેવામાં આવેલું દ્રવ્યમાન કેન્દ્ર શું થાય?
$M $ દળ અને $R $ ત્રિજ્યા ધરાવતી ત્રણ રિંગોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવી છે, તો બનતા તંત્રની $YY' $ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા .......
જ્યારે એક ઓટોમોબાઇલ $1800$ પરિભમણ પ્રતિ મિનિટ થી ભ્રમણ કરતું હોય ત્યારે તે $100\ kW$ નો પાવર ઉત્પન્ન કરે છે તો તેમાં કેટલું ટોર્ક ($N-m$ માં) લાગતું હશે?
ચાકગતિ કરતું ટેબલ $ 10\ s$ એક ભ્રમણ પૂર્ણ કરે છે. અને તેની જડત્વની ચાકમાત્રા $100$ $kg - m^2$ છે. $50\ kg $ દળનો માણસ ભ્રમણ કરતાં ટેબલના કેન્દ્ર પર ઊભો છે. જો માણસ કેન્દ્રથી $2\ m$ દૂર જાય તો ટેબલનો કોણીય વેગ $rad/sec$ માં કેટલો થશે ?
$50\ cm$ લંબાઇના એક સળીયાને એક છેડાથી જડેલ છે. આ સળીયાને સમક્ષિતિજ સાથે $30^o$ ના ખૂણે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઊંચકીને સ્થિર અવસ્થામાંથી મુક્ત કરવામાં આવે છે. આ સળીયો જ્યારે સમક્ષિતિજને પસાર કરશે ત્યારે તેની કોણીય ઝડપ ($rad\, s^{-1}$ માં) થશે
$5 \,kg$ અને $2 \,kg$ દળો ધરાવતા બે બ્લોક ને એક અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિગ વડે જોડવામાં આવે છે અને તેને એક ધર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર મૂકવામાં આવે છે. આઘાતએે ભારે બ્લોકને હલકાં બ્લોકની દિશામાં $7 \,m / s$ નો વેગ આપે છે. તો દ્રવ્યમાન કેન્દ્ર નો વેગ ......... $m / s$ થાય?