દ્રાવણના ઠારબિંદુના ઘટાડા દરમિયાન નીચનામાંથી કોણ સંતુલનમાં હશે ?
  • A
    પ્રવાહી દ્રાવક, ધન દ્રાવક
  • B
    પ્રવાહી દ્રાવક, ધન દ્રાવ્ય
  • C
    પ્રવાહી દ્રાવ્ય, ઘન દ્રાવ્ય
  • D
    પ્રવાહી દ્રાવ્ય, ઘન દ્રાવક
IIT 2003, Medium
Download our app for free and get startedPlay store
a
During the depression of freezing point in a solution, liquid solvent and solid solvent are in equilibrium. During freezing of a solution, only the solvent freezes out and the equilibrium exists between solid and liquid forms of the solvent. Vapour pressure of the solid and liquid forms must be the same at freezing point, because otherwise, the system would not be at equilibrium, the lowering of the vapour pressure leads to the lowering of temperature at which the vapour pressures of the liquid and frozen forms of the solution will be equal.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હેપ્ટન અને ઓક્ટેનને મિશ્ર કરવાથી આદર્શ દ્રાવણ બને છે. $373\, K$ તાપમાને બંને પ્રવાહીઓ (હેપ્ટન અને ઓક્ટેન) ના બાષ્પદબાણ અનુક્રમે $105\, kPa$ અને $45\, kPa$ છે. તો $25\,g$ હેપ્ટન અને $35\, g$ ઓક્ટેનને મિશ્ર કરતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ ........ $kPa$ થશે. (અણુભાર : હેપ્ટન $= 100$ ગ્રામ/મોલ, ઓક્ટેન $= 114$ ગ્રામ/મોલ)
    View Solution
  • 2
    $5\, g \, Na_2SO_4$ ને $x\,g \, H_2O$ માં દ્વાવ્ય કરવામાં આવ્યો છે. ઠારબિંદુનો ફેરફાર  $3.82\,^oC$ જોવા મળે છે . જો $Na_2SO_4$  એ $81.5\%$ આયનીકરણ પામતો હોય તો $x$ નુ આશરે મૂલ્ય ........... $\mathrm{g}$ જણાવો. 

    (પાણી માટે $K_f = 1.86\,^oC\, kg\, mol^{-1}$ છે)

    (મોલર દળ $S = 32\, g\, mol^{-1}, Na = 23\, g\, mol^{-1}$ )

    View Solution
  • 3
    બેન્ઝિન દ્રાવણમાં બેન્ઝોઇક એસિડ ડાઇમરાઈજેશનથી પસાર થાય છે, ઍસિડનો વોન્ટ હોફ અવયવ $(i)$ એ વિયોજન અંશ ' $x^{\prime}$ને મળતું આવે તે કયું છે ?
    View Solution
  • 4
    $100\, g, 0.2\, m$ જલીય દ્રાવણનું મંદન $200\, g$ પાણી વડે કરવામાં આવે તો પરિણામી દ્રાવણની મોલાલિટી શુ થશે ?
    View Solution
  • 5
    જો કેનસુગરનું પાણીમાં $5\%$  દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ $ 271\,K $ અને શુધ્ધ પાણીનું ઠારબિંદુ $273.15\,K $ હોય તો ગ્લુકોઝનું પાણીમાં $5\% $ દ્રાવણ (વજનથી) નું ઠારબિંદુ .......... $K$ થશે.
    View Solution
  • 6
    જ્યારે શુદ્ધ દૂધનુ ઠારબિંદુ $-\,0.5\,^oC$ હોય ત્યારે મંદ કરેલા દૂધના નમુનાનુ ઠારબિંદુ $-\,0.2\,^oC,$ માલૂમ પડે છે. તો મંદ નમૂનો બાનવવા શુદ્ધ દૂધમાં કેટલુ પાણી ઉમેરવુ જોઈએ ?
    View Solution
  • 7
    કોને અદ્ય પારગમ્ય પડદામાંથી પસાર કરી શકાય છે?
    View Solution
  • 8
    આપેલ વિધુતવિભાજ્ય $A_xB_y$ માટે વિયોજન અંશ $'\alpha'$ અને વોન્ટ હોફ અવયવ $'i'$ વચ્ચેનો સંબંધ ........ છે.
    View Solution
  • 9
    $1\, g$ અબ્પાષ્પશીલ દ્રાવ્યો $X$ અને $Y$ને $1\, kg$ પાણીમાં ઓગાળીને અનુક્રમે બે દ્રાવણો $A$ અને $B$ બનાવવામાં આવ્યા. $A$ અને $B$ માટે ઠારણ બિંદુઓમાં અવનયનનો ગુણોત્તર $1:4$ મળી આવેલ છે. $X$ અને $Y$ના મોલરદળનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 10
    વાતાવરણીય દબાણે યુરિયા ના દ્રાવણ માં (આણ્વિય દળ  $56\,g\,mol^{-1}$ ) $100.18\,^oC$ ઊકળે છે જો પાણી માટે  $K_f$ અને $K_b$ અનુક્રમે $1.86$ અને  $0.512\,K\,kg\,mol^{-1}$  છે તો ઉપરોક્ત દ્રાવણ કયા તાપમાને.....................$^oC$. ઠંડુ થશે
    View Solution