પાણીમાં સુગર ઉમેરતા ઉત્કલનબિંદુ અને ઠારણ બિંદુમાં તફાવત જોવા મળે છે ?
  • A
    ઉત્કલન બિંદુ અને ઠારણ બિંદુ બંને વધે છે.
  • B
    ઉત્કલન બિંદુ અને ઠારણ બિંદુ બંને ઘટે છે.
  • C
    ઉત્કલન બિંદુ વધે અને ઠારણ બિંદુ ઘટે છે
  • D
    ઉત્કલન બિંદુ ઘટે અને ઠારણ બિંદુ વધે છે.
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે ઘટકોમાંથી બનતું દ્રાવણ નીચે મુજબ છે.

    $(i)$ શુદ્ધ દ્રાવક $\to$ અલગ કરેલા દ્રાવકના અણુઓ, $\Delta$ $H_1$

    $(ii)$ શુદ્ધ દ્રાવ્ય $\to$ અલગ કરેલા દ્રાવ્યના અણુઓ, $\Delta$ $H_2$

    $(iii)$ દ્રાવણ-અલગ કરેલા દ્રાવક અને દ્રાવ્યના અણુઓ,$\to$ દ્રાવણ $\Delta$ $H_3$  દ્રાવણ આ રીતે બનતું દ્રાવણ આદર્શ ત્યારે હોય જયારે ..... 

    View Solution
  • 2
    $100\, g$ પાણીમાં $6.5\, g$ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું $100\, ^o C$ તાપમાને બાષ્પદબાણ $732\, mm$ છે. જો $K_b = 0.52$ હોય, તો દ્રાવણનું ઉત્કલનબિંદુ  .........$^oC$ હશે.
    View Solution
  • 3
    $1.5$ મોલલ ગ્લુકોઝનું પાણીમાં દ્રાવણ માટે ઉત્કલન બિંદુનો ઉન્નયન $4\,K$ છે. $4.5$ મોલલ ગ્લુકોઝના પાણીમાંના દ્રાવણ માટે ઠારણ બિંદુમાં અવનયન $4\,K$ છે. તો મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંકનો ગુણોત્તર $\left( K _{ b } / K _{f}\right)\dots\dots$ છે.
    View Solution
  • 4
    હેન્રીના નિયમના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ? 
    View Solution
  • 5
    $150\,mL$,  $N = 1/7$  માં $H_2SO_4$ નું વજન ........ $g$ હોય છે.
    View Solution
  • 6
    $0.2\, M$ દ્વિબેઝિક એસિડ $(H_2A)$ ના જલીય દ્રાવણની $pH\,1.699$ છે. તો $T\, K$ તાપમાને તેનુ અભિસરણ દબાણ ......... $\mathrm{RT}$
    View Solution
  • 7
    અચળ તાપમાને આમથી ક્યાં દ્રાવણો આઇસોટોનિક હશે?
    View Solution
  • 8
    નીચેનામાંથી કોનું $0.1\,M $ જલીય દ્રાવણ સૌથી નીચું ઠારણબિંદુ ધરાવે છે?
    View Solution
  • 9
    પાણીનું ઠારબિંદુ ઘટાડીને $-0.2^{\circ} \mathrm{C} $ કરવા $600\; \mathrm{g}$ પાણી $(\rho=1.00\; \mathrm{g} / \mathrm{mL})$ માં $\mathrm{NaCl}$ નો કેટલો જથ્થો ઉમેરવો જોઇએ ? (પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $=2\; \mathrm{K}\; \mathrm{kg} \;\mathrm{mol}^{-1}$)
    View Solution
  • 10
    $0.1$  નોર્માલીટી માટે $100$ મિલી જલીય દ્રાવણમાં ........ ગ્રામ ડાયબેઝિક એસિડ (અ.ભા.$ 200$ ) હાજર હોય છે.
    View Solution