$0.5\, g$ એન્થ્રાસીનને $35\, g$ ક્લોરોફોર્મમાં દ્રાવ્ય કરતા ઉત્કલનબિંદુમાં $0.3\, K$ નો વધારો થાય છે. જો $CHCl_3$ માટે $K_b$ નુ મૂલ્ય $3.9\,K\,m^{-1}$ હોય, તો એન્થ્રાસીનનુ પ્રાયોગિક આણ્વિય દળ ......... $\mathrm{g\,mol}^{-1}$ થશે.
Diffcult
Download our app for free and get started
b
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આયનીય સંયોજન $XY$ ના પાણીમાંના મંદ દ્રાવણનુ અભિસરણ દબાણ એ $BaCl_2$ ના પાણીમાંના $0.01\,M$ દ્રાવણના અભિસરણ દબાણ કરતા ચાર ગણુ છે. આયનીય સંયોજનનુ પાણીમાં સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી દ્રાવણમાં $XY$ ની સાંદ્રતા ($mol\,L^{-1}$ માં) ગણો.
$273$ $K$ પ૨ એક મંદ દ્રાવણનું અભિસરણ (પરાસરણ) દબાણ $7 \times 10^5 \mathrm{~Pa}$ છે. $283 \mathrm{~K}$ પર તે જ દ્રાવણનું અભિસરણ દબાણ________$\times 10^4 \mathrm{Nm}^{-2}$છે.
ટોલ્યુઇનનુ ઉત્કલનબિંદુ $110.7\,^oC$ છે અને તેનો મોલલ ઉન્નયન અચળાંક $3.32\, K\, m^{-1}$ છે. તો પ્રવાહી ટોલ્યુઇનની બાષ્પાયન એન્થાલ્પી ............ $\mathrm{kJ\,mol}^{-1}$ થશે.
$5\, g \, Na_2SO_4$ ને $x\,g \, H_2O$ માં દ્વાવ્ય કરવામાં આવ્યો છે. ઠારબિંદુનો ફેરફાર $3.82\,^oC$ જોવા મળે છે . જો $Na_2SO_4$ એ $81.5\%$ આયનીકરણ પામતો હોય તો $x$ નુ આશરે મૂલ્ય ........... $\mathrm{g}$ જણાવો.