$1600$ મિલી $0.2050\,N$  દ્રાવણમાંથી $0.20\,N$ દ્રાવણ બનાવવા માટે પાણીનું ....... $mL$ કદ જરૂરી છે.
  • A$30$
  • B$28$
  • C$40$
  • D$38$
Medium
Download our app for free and get startedPlay store
c
 સાંદ્ર દ્રાવણનાં  \(Meq. = 1600 \) \(\times\) \(0.2050 = 328\)

હવે મંદ કર્યા પછીનું કદ \(V \)  મિલી

મંદ દ્રાવણનાં \(Meq. = 0.20\)  \(\times\) \(V\)

\(328 = 0.20 \) \(\times\) \( V\)

( \(\because \)  મંદ કરતાં \(Meq.\)  માં કોઈ બદલાવ થતો નથી)

\(V = 1640\,mL\)

માટે, \(1640 \) મિલી \(0.20\,N\)  દ્રાવણ બનાવવા માટે જરૂરી પાણીનું કદ \(= 1640 - 1600 = 40\,mL.\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોઈ ચોક્કસ તાપમાને $5\,g$ વિદ્યુત અવિભાજ્યને $100\,g$ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ $2985\,N/m^2$ છે તથા શુધ્ધ પાણીનું બાષ્પ દબાણ $3000\,N/m^2$ છે. તો દ્રાવ્યનું અણુભાર શોધો. ?
    View Solution
  • 2
    પાણી (ઉ.બિં $100$  સે) અને $HCl$(ઉ.બિં. $ 85^o$  સે.) એ $ 108.5^o$ સે. એ એઝિયોટ્રોપીક મિશ્રણ છે. જ્યારે આ મિશ્રણને નિસ્યંદિત કરવામાં આવે તો શું મળવું શક્ય છે?
    View Solution
  • 3
    એક સંયોજન $AB$ જલીય દ્રાવણમાં $75 \,\%$ સુધી વિયોજન પામે છે. દ્રાવણની મોલાલિટી કે જે દ્રાવણનું ઉત્કલન બિંદુમાં $2.5\, K$ નો વધારો દર્શાવે છે તો તે ..... મોલલ છે.

    (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) $\left[ K _{ b }=0.52 \,K \,kg \,mol ^{-1}\right]$

    View Solution
  • 4
    પ્રક્રિયા ન કરતાં બે વાયુઓ $X$ અને $Y$ અનુક્રમે $20$ અને $45\,g\,mol ^{-1}$ અણુભાર ધરાવે છે. તેમના અનુક્રમે $0.6$ અને $0.45\,g$ ને એક પાત્રમાં ભેગા મૂકવામાં આવે છે. અને મિશ્રણનું કુલ દબાણ $740\,mm\,Hg$ છે.વાયુ $X$નું આંશિક દબાણ $............\,mm\,Hg$ છે.(નજીકનો પૂર્ણાંક)
    View Solution
  • 5
    $1 $ મોલલ $KCl$ દ્રાવણ જે પાણીમાં $100\% $ વિયોજન પામે છે તેમ ધારતા પાણીનું ઠારણ બિંદુ એ ........ $^oC$ થાય. ($K_f$ $= 1.86\,K$  કિગ્રામોલ$^{-1}$)
    View Solution
  • 6
    $25^o$ સે. એ કોનું $0.1\,M$  દ્રાવણ મહત્તમ અભિસરણ દબાણ ધરાવે છે?
    View Solution
  • 7
    આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી કયું ખોટું છે ?
    View Solution
  • 8
    $4.5$  ગ્રામ શુદ્ધ વિદ્યુત અવિભાજ્ય $100 $ ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવાથી મળતા દ્રાવકનું ઠારબિંદુ $0.465^o$ સે હોય તો દ્રાવ્ય પદાર્થનો અણુભાર ....... ગ્રામ/મોલ થશે. ($K_f$ $ = 1.86$)
    View Solution
  • 9
    પાણીનું ગલનબિંદુ $-24^{\circ} \mathrm{C}$ જેટલું જાળવી રાખવા માટે $18.6 \mathrm{~kg}$ પાણીમાં ઈથિલીન ગ્લાયકોલનું $kg$ દળ ઉમેરવામાં આવે છે. (ઈથિલીન ગ્લાયકોલનું મોલર દળ $62 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$ છે. , પાણીનો $K_f=1.86 \mathrm{~K} \mathrm{~kg}$ $\left.\mathrm{mol}^{-1}\right) $
    View Solution
  • 10
    $1.0\, g$ વિધુતઅવિભાજ્ય પદાર્થ $($ અણુ ભાર $= 250\, g\, mol^{-1})$  $51.2\, g$ બેન્ઝિનમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. જો બેન્ઝિન માટે ઠારબિંદુ અવનયન અચળાંક $K_f =5.12\,K \,kg\, mol^{-1}$ હોય, તો દ્રાવણના ઠારબિંદુમાં .........$K$ નો ઘટાડો થશે.
    View Solution