$E\ e.m.f$ તથા $r$ આંતરીક અવરોધ ધરાવતા $n$ સમાન વિધુતકોષોને શ્રેણીમાં જોડેલ છે. આ જોડાણ સાથે અવરોધ $R$ શ્રેણીમાં જોડેલ છે. તો $R$ માંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે ?
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટંગસ્ટનના અવરોધનો તાપમાન ગુણાંક $4.5 \times 10^{-3}\;{ }^{\circ} C ^{-1}$ અને જર્મેનીયમનો $-5 \times 10^{-2}\;{ }^{\circ} C ^{-1}$ છે. $100 \Omega$ અવરોધના ટંગસ્ટનના તારને $R$ અવરોધના જર્મેનિયમના તાર સાથે શ્રેણીમાં જોડેલ છે, તો $R$ ના $......... \Omega$ મુલ્ય માટે સંયોજનનો અવરોધ તાપમાન સાથે બદલાય નહિં.
કોષને સમતોલવા માટે જરૂરી પોટેન્શિયોમીટર તારની લંબાઈ અનુક્રમે $110\, cm $ અને $100\,cm$ મળે જ્યારે તેને અનુક્રમે $10\;\Omega$ અવરોધ સાથે જોડેલ હોય અને જ્યારે જોડેલો ના હોય ત્યારે. કોષનો આંતરિક અવરોધ .................. $\Omega$ હશે?
વ્હીસ્ટન બ્રીજમાં $P$, $Q$ અને $R$ ત્રણ અવરોધો તેના ત્રણ છેડે સાથે જોડેલા છે અને ચોથા છેડા એ અવરોધ $S_1$ અને $S_2$ ના સમાંતર જોડાણથી બનેલો છે. બ્રીજના સંતુલન માટેની શરતો ........છે.
$4\,V$ અને $8 \,V$ $e.m.f.$ ધરાવતી બે બેટરીના આંતરિક અવરોધ અનુક્રમે $1\, \Omega$ અને $2\,\Omega$ છે. તેને $9 \,\Omega$ અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. તો પરિપથમાં $P$ અને $Q$ માંથી પસાર થતો પ્રવાહ અને તેમની વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?
દરેકનું $emf$ $E$ અને આંતરિક અવરોધ $r$ ધરાવતાં પાંચ કોષોને શ્રેણીમાં જોડવામાં આવે છે. નજરયૂકના કારણે એક કોષને ખોટી રીતે જોડી દેવામાં આવે છે.તો સંયોજનનો સમતુલ્ય આંતરિક અવરોધ $........r$ છે.
આપેલ પરિપથમાં રહેલ $4\, \Omega $ અવરોધમાંથી પ્રવાહ પસાર ન થતો હોય તો તે સમયે બિંદુ $A$ અને બિંદુ $D$ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા ................. $V$ હશે?
અવરોધ ધરાવતા એક તારને એવી રીતે ખેંચવામાં આવે છે કે જેથી તેની લંબાઈ મૂળ લંબાઈ કરતાં બે ગણો વધારો થાય. નવા અવરોધ અને મૂળ અવરોધનો ગુણોત્તર ........... થશે.