$5 \,V$ બેટરી વડે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) પરિપથને પ્રાપ્ત થતો કુલ પ્રવાહ........$A$ હશે.
  • A$7$
  • B$2$
  • C$9$
  • D$60$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
b
Current supplied by \(5 \,V\) battery

\(=\frac{5 V }{2.5 \Omega}=2 A\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $R_1 $ અને $ R_2 $ અવરોધના શ્રેણી અને સમાંતરના સમતુલ્યનો ગુણોત્તર $n$ હોય,તો...
    View Solution
  • 2
    આકૃતિમાં કળ $K$ બંધ કરતાં ગેલ્વેનોમીટરમાં પ્રવાહ પસાર થતો નથી. પરિપથ સંતુલન સ્થિતિમાં રહેલા માટેની શરત શું હશે?
    View Solution
  • 3
    જ્યારે એક ધાતુના તારના છેડાઓ વચ્ચે અચળ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે તો આ તારમાં ઉત્પન્ન થતી ઉષ્મા બમણી હશે તો.....
    View Solution
  • 4
    સમાન પદાર્થના બનેલા બે તારો પરિપથ મારફતે સમાંતરમાં જોડવાથી તેમાંથી પ્રવાહ પસાર થાય છે. તેની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર $4/3$ અને $2/3$ હોય તો તારમાંથી પસાર થતાં વિધુત પ્રવાહનો ગુણોત્તર .......હશે.
    View Solution
  • 5
    $G$ ની સાપેક્ષે $J$ નું સ્થિતિમાન ............ $V$ શોધો.
    View Solution
  • 6
    આપેલ પરિપથમાં બધા અવરોધ $R$ ના છે. $A$ અને $B$ ટર્મિનલ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
    View Solution
  • 7
    $R$ અવરોધ તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાળીને એક $ABCD$ ચોરસ બનાવેલ છે.બિંદુ $E$ અને $C$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? ($E$ એ $CD$ નું મધ્યબિંદુ છે)
    View Solution
  • 8
    $10\, \Omega$ અવરોધ ધરાવતા વાયરને વર્તૂળાકારે વાળેલ છે. $P$ અને $Q$ વર્તૂળની પરીઘ પરના બે બિંદુઓ છે જે વર્તૂળને ચતુર્થ ભાગમાં વિભાજીત કરે છે તથા આ બે બિંદુઓને $3\,V$ તથા $1\, \Omega$ આંતરીક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડતા વર્તૂળના બંને ભાગોમાંથી પસાર થતા પ્રવાહો.... હશે.
    View Solution
  • 9
    તારમાંથી પસાર થતો પ્રવાહ $I$ અને વોલ્ટેજ $V$ છે.તો $\log\,I$ અને $\log\,V$ નો આલેખ કેવો થાય?
    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવેલ પરિપથને ધ્યાનમાં લો. અવરોધ $R$ નું મુલ્ય શું હોવું જોઈએ કે જેથી $A$ અને $B$ ની વચ્ચેનો અસરકારક અવરોધ એ સંયોજનમાં ઘટકોની સંખ્યાથી સ્વતંત્ર હોય?
    View Solution