$E_1$ અને $E_2$ $e.m.f.$ ના બે કોષોને શ્રેણીમાં જોડેલા છે.અને પોટેન્શીયોમીટરના તારની બેલેન્સીંગ લંબાઈ $625\,cm$ છે.જો $E_1$ ના ટર્મીનલને બદલવામાં આવે, તો મેળવેલી બેલેન્સીંગ લંબાઈ $125\,cm$ છે.આપેલ છે કે $E_2 > E_1$ તો $E_1: E_2$ ના ગુણોતર શું હોય શકે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં $A$ અને $B$ વચ્યેનો સમતુલ્ય અવરોધ $...............$ છે.
    View Solution
  • 2
    નીચે આપેલ પરિપથમાં $V_{AB} = 4\ V$ હોય તો અવરોધ $X$ નું મૂલ્ય ઓહમમાં.......હશે.
    View Solution
  • 3
    એક અજ્ઞાત અવરોધમાંથી $2 \,mA$ પ્રવાહ પસાર કરતા તે $4.4 \,W$ પાવર વિખેરિત કરે છે. જ્યારે તેને $11 \,V$ ના આદર્શ પાવર સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે વિખેરિત થતો પાવર ______ હશે.
    View Solution
  • 4
    ચાર સમાન અવરોધોને જ્યારે અવગણ્ય આતંરિક અવરોધ ધરાવતી બેટરીની સાથે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે ચારેય અવરોધ એક સાથે $5\,W$ પાવરનો વ્યય કરે છે. આ અવરોધોને એજ બેટરી સાથે જ્યારે સમાંતરમાં જોડવામાં આવે ત્યારે થતો કુલ પાવર વ્યય ........... $W$ હોઈ શકે.
    View Solution
  • 5
    આપેલ પરિપથમાં બેટરી $E_1$ નો $e.m.f.$ $=12\; V$ અને શૂન્ય આંતરિક અવરોધ જ્યારે બેટરી $E$ નો $e.m.f.$ $=2\; V$ છે. જો ગેલ્વેનોમીટરનું અવલોકન શૂન્ય હોય,તો અવરોધ $X $ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 6
    બધા અવરોધનું મૂલ્ય $16 \,\Omega $ છે,તો બહારની ચોરસની એક બાજુ વચ્ચે સમતુલ્ય અવરોધ ......... $\Omega$
    View Solution
  • 7
    $A B$ ની વચ્ચે $P.D.$ એટલે કે $V_A-V_B=........V$ છે.
    View Solution
  • 8
    આકૃતિમાં બતાવેલ મીટરબ્રીજનાં પ્રયોગની ગોઠવણમાં બિંદુ $A$ થી $40\, cm$ ના અંતરે તટસ્થ બિંદુ મળે છે. હવે જો $10\,\Omega$ ના અવરોધને $R_1$ સાથે શ્રેણીમાં જોડવામાં આવે, તો તટસ્થ બિંદુ $10\, cm$ જેટલું ખસે છે. હવે જો તટસ્થ બિંદુને પાછું તેની પ્રારંભિક સ્થિતિમાં લાવવુ હોય તો અવરોધ $(R_1 +10)\,\Omega$ ને સમાંતર કેટલા ................ $\Omega$ અવરોધ જોડવો પડે ?
    View Solution
  • 9
    અવરોધ $(R)$ માપવા માટે નીચે મુજબ પરિપથ રચવામાં આવે છે. આ પરિપથ માટે $V-I$ લાક્ષણિકતા માટે વોલ્ટમીટર અને એમીટરના અવલોકનોનો દર્શાવ્યા મુજબનો આલેખ મળ છે. $R$નું મૂલ્ય ........ $\Omega$ છે. 
    View Solution
  • 10
    એક ધાત્વીય તારની લંબાઈ $20\%$ જેટલી વધારવામાં આવે છે અને તેનું આંતર છેદીય ક્ષેત્રફળ $4\%$ જેટલું ધટે છે. ધાત્વીય તારના આવરોધમાં થતો પ્રતિશત ફેરફાર .......... છે.
    View Solution