એક ધાત્વીય તારની લંબાઈ $20\%$ જેટલી વધારવામાં આવે છે અને તેનું આંતર છેદીય ક્ષેત્રફળ $4\%$ જેટલું ધટે છે. ધાત્વીય તારના આવરોધમાં થતો પ્રતિશત ફેરફાર .......... છે.
  • A$24$
  • B$23$
  • C$22$
  • D$25$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
d
\(R =\rho \frac{\ell}{ A }\) be the initial resistance new resistance

\(R ^{\prime}=\rho \frac{1.2 \ell}{0.96 A }=1.25 \rho \frac{\ell}{ A }=1.25 R\)

\(\text { percentage change }=\frac{1.25 R - R }{ R } \times 100=25 \%\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ પરિપથમાં દર્શાવ્યા અનુસાર $\mathrm{r}_{1}, \mathrm{r}_{2}$ અને $\mathrm{r}_{3}$ અવરોધ ધરાવતા ત્રણ અવરોધોને જોડવામાં આવ્યા છે. પરિપથમાં જોડવામાં આવેલા અવરોધોનાં પદમાં $\frac{i_{3}}{i_{1}}$ પ્રવાહોનો ગુણોત્તર $.....$ હશે.
    View Solution
  • 2
     $25\, W$, $ 220\, V$ ના બલ્બને બીજા $100\, W$, $220\, V$ ના બલ્બ સાથે સમાંતરમાં $440\, V$ વોલ્ટ સાથે જોડેલ છે, તો ...
    View Solution
  • 3
    નીચે આપેલ પરિપથમાં એમીટરનું વાંચન .............. $A$ છે.
    View Solution
  • 4
    આપેલ પરિપથમાં $\left|\frac{I_1+I_3}{I_2}\right|$ નું મૂલ્ય $x$ મળે છે. $x$ નું મૂલ્ય $......$ થશે.
    View Solution
  • 5
    દર્શાવેલ સંરચના (પરિપથ) માટે જ્યારે $B$ અને $D$ વચ્યેનો સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય તે માટે અજ્ઞાત અવરોધ ($x$)નું મૂલ્ય. . . . . . હશે.
    View Solution
  • 6
    એક તારમાંથી વહેતો વિધુતપ્રવાહ સમય સાથે $I = 3t^2 + 2t + 5$ સૂત્ર પ્રમાણે બદલાય છે, તો તારના કોઇ આડછેદમાંથી $t = 0$ થી $t = 2$ સેકન્ડના ગાળામાં પસાર થતો વિધુતભાર ........... $C$ થાય.
    View Solution
  • 7
    જો આપેલ આકૃતિમાં એમિટર $2\,A$ નું માપન દર્શાવે તો $R$ શોધો............. $\Omega$
    View Solution
  • 8
    $A$ આડછેદ ધરાવતો કોપરનો તારમાં $I$ જેટલો પ્રવાહ વહે છે.જો $T$ તાપમાને તારની વિજભારઘનતા $\rho $ હોય, તો વિજભારને $d$ અંતર કાપતા કેટલો સમય લાગશે?
    View Solution
  • 9
    વાહકનો વિશિષ્ટ અવરોધ કોની સાથે વધે?
    View Solution
  • 10
    વિદ્યુતપ્રવાહ એ દિશા અને મુલ્ય બંને ધરાવે છે. તો તેને શું કહે છે.
    View Solution