$EDTA$ માટે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે ?
  • Aતેમાં સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે બે $N$ પરમાણુ અને ચાર $O$ પરમાણુ હોય છે.
  • B
    તે ષ્ટ્દંતીય લિગેડ છે
  • Cતે $-4$ એકમ વીજભાર ધરાવે છે.
  • Dતેમાં સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે બધા જ $N$ પરમાણુ હોય છે
Medium
Download our app for free and get startedPlay store
d
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની સમઘટકતાઓ ધ્યાનમાં લો.

    $1.$ આયનીકારક     $2.$ જલયોજન      $3.$ સવર્ગ      $4.$ ભૌમિતિક      $5.$ પ્રકાશીય

    $[Cr(NH_3)_2(OH)_2Cl_2]^-$ દ્વારા કઇ સમઘટકતાઓ દર્શાવાશે ?

    View Solution
  • 2
    સંયોજન ના બે સમધટક $(A)$ અને $(B)$ જેનું આણ્વીય દળ $184\,g / mol$ છે અને તત્વકીય બંધારણ જેનો $52.2 \% C , 4.9 \%\,H$ અને $42.9 \%\,Br$ છે. જેનું $KMnO _{4}$ વડે ઓકસીડેશન કરતાં અનુક્રમે બેન્ઝોઇક એસિડ અને $p-$ બ્રોમોબેન્ઝોઈક એસિડ આપે છે. સમધટક $'A'$એ પ્રકાશ ક્રિયાશીલ છે અને આલ્કોહીલીક $AgNO _{3}$ સાથે ગરમ કરતાં આછા પીળા રંગના અવક્ષેપ આપે છે. સમધટક $'A'$ અને $'B'$ અનુક્રમે શોધો.
    View Solution
  • 3
    $[Co(NH_3)_6]^{+3}$ માં $Co$ નો અસરકારક પરમાણુક્ર્માંક..... છે.
    View Solution
  • 4
    નીચેના પૈકી ક્યુ $EAN$ નિયમનું પાલન કરે છે ?
    View Solution
  • 5
    ${K_3}\left[ {Cr{{\left( {{C_2}{O_4}} \right)}_3}} \right]$ માં $Cr$નો સવર્ગાંક અને ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે છે ... .
    View Solution
  • 6
    $[CO(NH_3)_5Cl]^{2+}$  એ સંકીર્ણ..... નુ અણુસૂત્ર છે.
    View Solution
  • 7
    સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતી ભૌમિતિક સમઘટકતામાં............ સવર્ગાંક જોવા મળે છે.
    View Solution
  • 8
    નીચેનામાંથી કયો સ્પીસિઝ અનુચુંબકીય નથી ?
    View Solution
  • 9
    નીચેના પૈકી ક્યુ સંકીર્ણ ચાર સમઘટકો ધરાવે છે ?
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે.એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજા ને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :\left[ CoCl \left( NH _3\right)_5\right]^{2+}$ ના સંદર્ભ સાથે $\left[ Co \left( NH _3\right)_5\left( H _2 O \right)\right]^{3+}$ પ્રકાશની નીચી તરંગલંબાઈ શોષે છે.

    કારણ $R:$ કારણ કે શોષાતા પ્રકાશની તરંગલંબાઈ એ ધાતુ આયનનાં ઓકિસડેશન અવસ્થા પર આધારિત છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution