એક $110 \,V , 50 \,Hz , AC$ ઉદગમને (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) પરિપથમાં જોડેલ છે. અનુનાદ વખતે $55 \,\Omega$ ના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ............. $A$ હશે.
  • A$0$
  • B$1$
  • C$2$
  • D$3$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
a
At resonance \(I _{ L }= I _{ C }\)

Alternatively,

\(\frac{1}{Z}=\sqrt{\left(\frac{1}{X_{L}}-\frac{1}{X_{C}}\right)^{2}}\)

At resonance, \(X _{ L }= X _{ C }\) and \(Z \rightarrow \infty\)

\(\therefore Z_{\text {total circuit }} \rightarrow \infty\) i.e, \(I=0\)

Ans. \(0\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઓસીલેટર પરિપથનો કેપેસીટર એક બંધ પાત્રમાં છે. જ્યારે પાત્રને ખાલી હોય ત્યારે પરિપથ $10\, kHz$ ની આવૃતિથી અનુનાદ કરે છે. જ્યારે પાત્રને વાયુ વડે ભરી દેવામાં આવે ત્યારે તે તેની અનુનાદિત આવૃતિ $50\, Hz$ મળે છે. તો આ વાયુનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?
    View Solution
  • 2
    લિસ્ટ $-I$ ને લિસ્ટ $-II$ સાથે યોગ્ય રીતે જોડો.
      લિસ્ટ $-I$   લિસ્ટ $-II$
    $(a)$ માત્ર અવરોધ ધરાવતા $AC$ પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $(i)$ પ્રવાહ એ વૉલ્ટેજ કરતાં કળામાં $\frac{\pi}{2}$ જેટલો આગળ હોય
    $(b)$ માત્ર ઇન્ડક્ટર ધરાવતા $AC$ પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $(ii)$ શૂન્ય
    $(c)$ માત્ર કેપેસીટર ધરાવતા $AC$ પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $(iii)$ પ્રવાહ એ વૉલ્ટેજ કરતાં કળામાં $\frac{\pi}{2}$ જેટલો પાછળ હોય
    $(d)$ $LCR$ શ્રેણી પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $(iv)$ $\tan ^{-1}\left(\frac{X_{C}-X_{L}}{R}\right)$
    View Solution
  • 3
    જ્યારે એક ગૂંચળાને $20 \mathrm{~V}$ dc ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે $5 \mathrm{~A}$ નો પ્રવાહ ખેંચે છે. જ્યારે તેને $20 \mathrm{~V}, 50 \mathrm{~Hz} \ \mathrm{ac}$ ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે તો આ ન ગૂંચળું $4 \mathrm{~A}$ નો પ્રવાહ ખેંચે છે. ગૂંચળાનો આત્મપ્રેરકત્વ .......... $\mathrm{mH}$ છે. ( $\pi$ ને $3$ બરાબર લો.)
    View Solution
  • 4
    $L-C$ પરિપથની આવૃતિ $f_{1}$ છે.તેમાં અવરોધ $R$ ને ઉમેરતા આવૃતિ $f_{2}$ છે, તો $\frac{f_{2}}{f_{1}}$ નો ગુણોતર ..
    View Solution
  • 5
    અનુનાદ સમયે આકૃતિમાં દર્શાવેલ વોલ્ટમીટર $V$ નું વાંચન $200\,V$ છે, તો પરિપથનો $Q$ ફેકટર .................. છે.
    View Solution
  • 6
    કોઇલમાં $4A, 50 Hz$ પ્રવાહ પસાર કરતાં કોઇલમાં વપરાતો પાવર $240 W$ છે,$AC$ ઉદ્‍ગમનો વોલ્ટેજ $100 V$ હોય,તો કોઇલનો ઇન્ડકટન્સ કેટલો થાય?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવેલ વિદ્યુતસ્થિતિમાનના તફાવતનું $r.m.s.$ મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 8
    $LCR$ શ્રેણી પરિપથમાં અનુનાદ સમયે પરિપથમાં થતો પવારનો વ્યય કેટલો હોય?
    View Solution
  • 9
    $E = {E_0}\cos \omega \,t$A.C. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય $10\, V$ અને આવૃત્તિ $50Hz$ છે,તો $t = \frac{1}{{600}}sec$ સમયે વોલ્ટેજનું મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 10
    $\mathrm{AC}$ emf $\mathrm{E}=110 \sqrt{2} \sin 100 \mathrm{t}$ volt, એક $2 \mu \mathrm{F}$ ના કેપેસીટરને $\mathrm{E}=110 \sqrt{2} \sin 100 \mathrm{t}$ જેટલો ઉલટસૂલટ ( $\mathrm{AC}) \mathrm{emf}$ લગાડવામાં આવે તો પરિપથમાં પ્રવાહનું $rms$. . . . . . .$\mathrm{mA}$ થાય.
    View Solution