એક અંતગર્ત અર્ધવાહકમાંથી $N$- પ્રકારના બહિર્ગત અર્ધવાહક બનાવવા માટે ........... અશુધ્ધિ ઉમેરવી પડે છે 
  • A
    જર્મેનિયમ
  • B
    ફૉસ્ફરસ
  • C
    એલ્યુમિનિયમ
  • D
    સિલ્વર
NEET 2020, Easy
Download our app for free and get startedPlay store
b
When intrinsic semiconductor (Si or Ge) is doped with a pentavalent element, e.g. \(\begin{array}{ll}\text { phosphorus }( P ), & \text { a n-type extrinsic }\end{array}\) semiconductor is created because
pentavalent dopant donates one extra electron for conduction.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0 K$ તાપમાને અધવિષ્ટકોમાં સંયોજક્તા કક્ષા .....
    View Solution
  • 2
    એમ્પ્લિફાયર પાસે વૉલ્ટેજ ગેઈન $A_v = 1000$ છે. તો વૉલ્ટેજ ગેઈન ....... $dB$
    View Solution
  • 3
    ધાતુ અને અર્ધધાતુમાં તાપમાનમાં ફેરફાર કરતાં તેના અવરોધમાં થતો ફેરફાર કોના કારણે હોય છે?
    View Solution
  • 4
    ઓરડાના તાપમાને અર્ધવાહક પદાર્થમાં ...
    View Solution
  • 5
    જયારે $P-N$ જંકશન ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે પોટેન્શિયલ બેરિયરની પહોળાઈ
    View Solution
  • 6
    પરિપથમાં દર્શાવ્યા મુજબ, $15 \;V $ બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતા ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરેલ છે. ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ ($mA$ માં) કેટલો હશે?
    View Solution
  • 7
    અર્ધવાહકમાં મુકત ઇલેકટ્રોનની સંખ્યા $ (n)$  અને તાપમાન $ (T) $ વચ્ચેનો સંબંધ
    View Solution
  • 8
    બેઝ આધારિત ટ્રાન્ઝિસ્ટર માટે $CE$ ગોઠવણી માટે ટ્રાન્સફર લાક્ષણિકતાઓ [આઉટપુટ વોલ્ટેજ $\left(V_{0}\right)$ અને ઇનપુટ વોલ્ટેજ $\left(V_{1}\right)$] વચ્ચેની આકૃતિ આપેલ છે. સ્વીચ તરીકે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવા માટે, તેનો ઉપયોગ શેમાં કરવો જોઈએ?
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવેલ લોજિક પરિપથ કયાં લોજિક ગેટને સમતુલ્ય છે ?
    View Solution
  • 10
    બુલિયન સમીકરણ $(Boolean\, Equation) \,A . Ā =$  ......
    View Solution