એક અસમાન વ્યાસ ધરાવતી નળી માથી પ્રવાહી ધારારેખી રીતે વહન કરે છે.નળીનો મહત્તમ અને ન્યુનત્તમ વ્યાસ અનુક્રમે $6.4 \;\mathrm{cm}$ અને $4.8 \;\mathrm{cm}$ છે, તો પ્રવાહીના ન્યુનત્તમ અને મહત્તમ વેગનો ગુણોત્તર કેટલો થાય?
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ${\rho _1}$ અને ${\rho _2}$ ધનતા અને સમાન કદ ઘરાવતી બે ઘાતુનું મિશ્રણ કરવાથી મિશ્રણની સાપેક્ષ ઘનતા $4$ છે.આ બે ઘાતુનુ સમાન દળ લઇને મિશ્રણ કરવાથી મિશ્રણની સાપેક્ષ ઘનતા $3$ છે. તો ${\rho _1}$ અને ${\rho _2}$ કેટલા થાય?
    View Solution
  • 2
    $20 \,m$ પાણીની સપાટીની નીચે તરવૈયા ઉપર લાગતું દબાણ ............. $atm$
    View Solution
  • 3
    એક નળાકાર પાત્રમાં ભરેલા પાણીને આકૃતિમાં બતાવ્યા મુજબ $\theta$ ખૂણાના ઢોળાવ પરની સપાટી પર છોડવામાં આવે છે. પાત્રનો સપાટી સાથેનો ઘર્ષણાંક $\mu( < \tan \theta)$ છે. તો પાણીની સપાટી દ્વારા ઢોળાવ સાથે બનેલ સંપર્કકોણ $...........$
    View Solution
  • 4
    બર્નુલીનો નિયમ કોના સંરક્ષણના નિયમ પર આધાર રાખે છે.
    View Solution
  • 5
    $2$ $cm$ ત્રિજ્યા ધરાવતી નળીમાં પારાને $30$ $cm$ ની ઊંચાઈ સુધી ભરવામાં આવેલ છે. નળીના તળિયા ઉપર પારા દ્વારા લગાવવામાં આવતું બળ. . . . . .  $N$ હશે. વાતાવરણ દબાણ $=10^5 \mathrm{Nm}^{-2}$, પારાની ધનતા $=1.36 \times 10^4 \mathrm{~kg} \mathrm{~m}^{-3}$, $\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}, \pi=\frac{22}{7}$ આપેલ છે.
    View Solution
  • 6
    પર્વતના તળિયે અને ઉપર બેરોમીટરમાં મરકયુરીની ઊંચાઇ $75\, cm $ અને $50\, cm$ છે.જો મરકયુરીની અને હવાની ઘનતાનો ગુણોત્તર $10^4$ છે,તો પર્વતની ઊંચાઇ કેટલી હશે?
    View Solution
  • 7
    એલિવેટરમાં મૂકેલો બેરોમીટર $76 \,cm$ વાંચન કરે છે, જ્યારે તે સ્થિર હોય છે. જો એલિવેટર એ થોડાક પ્રવેગ સાથે ઉપર જઈ રહી હોય, તો વાંચન .............. $cm$  હશે ?
    View Solution
  • 8
    $10 \,mm$ કે તેથી વધુ મરક્યુરીનું લેવલ ૫ડતું તે શું દર્શાવે છે ?
    View Solution
  • 9
    બે એકસમાન નળાકાર પાત્રને જમીન પર મૂકેલા છે જેમાં સમાન ઘનતા $d$ ધરાવતું પ્રવાહી ભરેલ છે. બને પાત્રના તળિયાનું ક્ષેત્રફળ $S$ છે પરંતુ એક પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ $x_{1}$ અને બીજા પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ $x_{2}$ છે. જ્યારે બંને નળાકારને નહિવત કદ ધરાવતી નળી દ્વારા પાત્રના તળીએથી જોડવામાં આવે છે જેથી જ્યાં સુધી બંને પાત્રમાં પ્રવાહી એક નવી ઊંચાઈના સંતુલનમાં ના આવે ત્યાં સુધી પ્રવાહી એક પાત્રમાંથી બીજા પાત્રમાં વહન કરે છે.  આ પ્રક્રિયા દરમિયાન તંત્રની ઊર્જામાં કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 10
    એક નળાકાર પાત્રમાં ભરેલા પાણીને આકૃતિમાં બતાવ્યા મુજબ $\theta$ ખૂણાના ઢોળાવ પરની સપાટી પર છોડવામાં આવે છે. પાત્રનો સપાટી સાથેનો ઘર્ષણાંક $\mu( < \tan \theta)$ છે. તો પાણીની સપાટી દ્વારા ઢોળાવ સાથે બનેલ સંપર્કકોણ $...........$
    View Solution