એક અવકાશ યાત્રી $\mathrm{m}$ દળના બોલને પૃથ્વી પરથી અવકાશમાં લઈ જાય છે. તે $318.5 \mathrm{~km}$ ની ઉંચાઈએ પૃથ્વીને ફરતે બોલને વર્તુળાકાર કક્ષામાં ફેકે છે. પૃથ્વીની સપાટીથી કક્ષા સુધી, બોલની સ્થિતિઊર્જામાં થતો ફેફફાર $x \frac{\mathrm{GM}_{\mathrm{e}} \mathrm{m}}{21 \mathrm{R}_{\mathrm{e}}}$ થાય છે. $x$ નું મૂલ્ય ............. છે. ( $\mathrm{R}_{\mathrm{e}}=6370 \mathrm{~km}$ લો)
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પૃથ્વીની કક્ષાની ઉત્કેન્દ્રતા $0.0167$ હોય તો તેની કક્ષા પરની મહત્તમ અને ન્યૂનતમ વેગનો ગુણોત્તર કેટલો થાય ?
    View Solution
  • 2
    કક્ષામાં ભ્રમણ કરતાં ઉપગ્રહ માટે શું અચળ હોય છે ?
    View Solution
  • 3
    $g, R$ અને $G$ ના પદમાં પૃથ્વીના દળનું સૂત્ર શું થાય?
    View Solution
  • 4
    $m$ દળ ઘરાવતી પૃથ્વીની સપાટી ઉપરથી અવકાશમાં શિરોલંબ દિશામાં $\lambda v_{ e }$ જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. $v_{ e }$ એ નિષ્ક્રમણવેગ અને $\lambda < 1$ છે તેમ આપેલ છે. જે હવાનો અવરોધ અવગણવામાં આવે તો, પૃથ્વીના કેન્દ્રથી તે $..............$ જેટલી મહત્તમ ઉંંચાઈ સુધી જઈ શકશે.$(R$: પૃથ્વીની ત્રિજ્યા)
    View Solution
  • 5
    એક ઉલ્કા પૃથ્વીના કેન્દ્ર તરફ ગતિ કરે છે. જ્યારે તે પૃથ્વીના કેન્દ્રથી $10 \mathrm{R}$ ($R$ પૃથ્વીની ત્રિજ્યા) અંતરે હોય ત્યારે તેનો વેગ $12 \;\mathrm{km} / \mathrm{s}$ છે.પૃથ્વીના વાતાવરણની અસરને અવગણતા ઉલ્કા પૃથ્વીની સપાટી પર કેટલા વેગથી ($km/s$ માં) પડશે? (પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ$=11.2 \;\mathrm{km} / \mathrm{s}$ )
    View Solution
  • 6
    એ ગ્રહની આસપાસ પરિભ્રમણ કરતાં કૃત્રિમ ઉપગ્રહ માટે ગુરૂત્વાકર્ષણ બળ $(F)$ એ તેના કેન્દ્રથી $r$ અંતરે $F \propto r^2$ મૂજબ બદલાય છે. જો તેની કક્ષીય ઝડપ $v_0$ હોય તો....
    View Solution
  • 7
    એક ખૂબ જ લાંબી (લંબાઈ $L$) નળાકાર એકસમાન રીતે વહેંચાયેલ દળની અને $R(R < < L)$ ત્રિજ્યા ધરાવતી આકાશગંગા બનાવેલ છે.આકાશગંગાની બહાર અને આકાશગંગાને લંબ અને તેના કેન્દ્રમાથી પસાર થતાં સમતલમાં ભ્રમણ કરે છે. જો તારાનો આવર્તકાળ $T$ અને તેનું આકાશગંગાની અક્ષથી અંતર $r$ હોય તો નીચેનામાથી શું સાચું પડે ?
    View Solution
  • 8
    કેપલરના નિયમ અનુસાર જો ગ્રહનો આવર્તકાળ $T$ અને સૂર્યથી સરેરાશ અંતર $r$ હોય તો નીચે પૈકી શું સાચું છે ?
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન$-I$: ગ્રહો માટે, જો ગ્રહોનું દ્રવ્યમાન અને તેની ત્રિજ્યાનો ગુણોત્તર વધારવામાં આવે છે ગ્રહોના નિષ્કમણ વેગમાં વધારો થાય છે.

    વિધાન$-II$: નિષ્ક્રમણ વેગ એ ગ્રહોની ત્રિજ્યા થી સ્વતંત્ર છે.

    ઉપરોક્ત વિધાનોને આધારે, સૌથી ઉચિત જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો

    View Solution
  • 10
    કોઇ એક ગ્રહનું દળ અને વ્યાસ એ પૃથ્વીની આનુષાંગિક રાશિઓ કરતા ત્રણ ગણા છે. પૃથ્વી પર સાદા લોલકનો આવર્તકાળ $2s$ છે. આજ લોલકનો ગ્રહ ઊપર આવર્તકાળ કેટલો હશે.
    View Solution