એક ખૂબ જ લાંબી (લંબાઈ $L$) નળાકાર એકસમાન રીતે વહેંચાયેલ દળની અને $R(R < < L)$ ત્રિજ્યા ધરાવતી આકાશગંગા બનાવેલ છે.આકાશગંગાની બહાર અને આકાશગંગાને લંબ અને તેના કેન્દ્રમાથી પસાર થતાં સમતલમાં ભ્રમણ કરે છે. જો તારાનો આવર્તકાળ $T$ અને તેનું આકાશગંગાની અક્ષથી અંતર $r$ હોય તો નીચેનામાથી શું સાચું પડે ?
  • A$T\, \propto \,r$
  • B$T\, \propto \,\sqrt r$
  • C$T\, \propto \,r^2$
  • D$T^2\, \propto \,r^3$
JEE MAIN 2015, Medium
Download our app for free and get startedPlay store
a
\(F = \frac{{2GM}}{{Lr}}m\,\,or,\,\,\frac{{m{v^2}}}{r} = \frac{{2GM}}{{Lr}}m\)

\(mr{\left( {\frac{{2\pi }}{T}} \right)^2} = \frac{{2GMm}}{{Lr}}\left[ {v = r\omega \,and\,\omega  = \frac{{2\pi }}{T}} \right]\)

\( \Rightarrow \,\,T \propto r\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ઉપગ્રહ પૃથ્વીની ફરતે વર્તુળાકાર પથ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી તે સપાટીથી હમેશા સમાન ઊંચાઈએ રહે છે તો તેની પૃથ્વીની સપાટી થી ઊંચાઈ ........... $km$ હશે?
    View Solution
  • 2
    જો ચંદ્રનું દળ $7.34 \times {10^{22}}\,kg$ અને ત્રિજ્યા $1.74 \times {10^6}\,m$ હોય તો ચંદ્ર પર ગુરુત્વપ્રવેગનું મુલ્ય ....... $N/kg$ થાય.
    View Solution
  • 3
    ગુરુત્વાકર્ષણબળ કયા પ્રકારનું બળ છે?
    View Solution
  • 4
    વિધાન : અવકાશયાત્રી અવકાશમાં વજનરહિતતા અનુભવે છે.

    કારણ : જ્યારે પદાર્થ મુક્તપતન કરે ત્યારે ગુરુત્વાકર્ષણ અનુભવતું નથી 

    View Solution
  • 5
    જો ઉપગ્રહ પૃથ્વીની સપાટીની નજીક ભ્રમણ કરતો હોય તો કક્ષીય વેગ શેના પર આધાર રાખે ?
    View Solution
  • 6
    પૃથ્વીની ત્રિજ્યા તેનું દળ અચળ જળવાય તે રીતે $2\%$ જેટલી સંકોચાય, તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ આશરે .............
    View Solution
  • 7
    સૂર્યમંડળમાં શેનું સંરક્ષણ થાય ?
    View Solution
  • 8
    પૃથ્વીના બે ઉપગ્રહો $S_1$ અને $S_2$ એક જ કક્ષામાં ભ્રમણ કરે છે. $S_1$ નું દળ $S_2$ ના દળ કરતાં $4$ ગણું છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
    View Solution
  • 9
    પૃથ્વી પરથી પદાર્થનો નિષ્કમણ વેગ $11.2 \mathrm{~km} / \mathrm{s}$ છે. જો ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા એક તૃતિયાંશ અને દળ પૃથ્વીના દળ કરતા છઠ્ઠા ભાગનું હોય તો ગ્રહ પરથીનિષ્ક્રમણ વેગ___________છે.
    View Solution
  • 10
    આપેલ વિધાનમાથી ઉપગ્રહ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી .
    View Solution