એક બહિર્ગોળ લેન્સમાં પહેલાં વાદળી રંગના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ વાદળીના બદલે રાતા રંગના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ ......
  • A
    અચળ રહે
  • B
    વધશે
  • C
    ઘટશે
  • D
    પ્રકાશના રંગ પર આાારિત નથી.
AIEEE 2011, Medium
Download our app for free and get startedPlay store
b
\(\mu_{R} < \mu_{B}\)

\(\frac{1}{f}=(\mu-1)\left(\frac{1}{R_{1}}-\frac{1}{R_{2}}\right)\)

\(\frac{1}{f_{B}} > \frac{1}{f_{R}}\)

\(f_{R} > f_{B}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સાદા માઇક્રોસ્કોપમાં માણસને પ્રતિબિંબ કેવું દેખાશે.
    View Solution
  • 2
    કાચના બહિર્ગોળ લેન્સ ($\mu_g = 1.5$) ની કેન્દ્રલંબાઈ $8\, cm $ છે. જ્યારે તેને હવામાં મૂકવામાં આવે છે ત્યારે તેને પાણીમાં મૂકવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ ........થશે. ($\mu_w = 1.33$)
    View Solution
  • 3
    બર્હિગોળ લેન્સ દ્વારા વસ્તુનું પ્રતિબિંબ $4 cm$ ઊંચાઇનું મળે છે.હવે લેન્સને બીજા સ્થાને મૂકતાં વસ્તુનું પ્રતિબિંબ $16 cm$ ઊંચાઇનું મળે છે,તો વસ્તુની ઊંચાઇ કેટલા .....$cm$ હશે?
    View Solution
  • 4
    બહિર્ગોળ લેન્સનો પાવર $10 \;D$ અને બંને સપાટીની વક્રતાત્રિજ્યા $10 \;cm$. હોય તો દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 5
    માણસનું નજીકનું બિંદુ $50\, cm$ અને તેનું દૂરનું બિંદુ $3 \,m$ છે. $(i)$ વાંચવા અને $(ii)$ દૂરના તારાને જોવા માટે લેન્સનો પાવર કેટલો જોઈએ?
    View Solution
  • 6
    વિચલનકોણ ($\delta$) અને આપાતકોણ $(i)$ વચ્ચેનો આલેખ ત્રિકોણાકાર પ્રિઝમ માટે કેવી રીતે દર્શાવેલો છે?
    View Solution
  • 7
    પ્રિઝમ $(\mu = 1.5)$ નો લઘુત્તમ વિચલનકોણ આપાતકોણ જેટલો હોય,તો પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલા .......$^o$ હશે? ($cos 41^o = 0.75$)
    View Solution
  • 8
    $15 cm$ જાડાઇના કાંચમાં હવાનો પરપોટો છે,તેને એક બાજુથી જોતાં $6cm$ અને સામેની બીજી બાજુથી જોતાં $4cm$ એ દેખાય છે.તો કાંચનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 9
    એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી $12 \,{cm}$ અંતરે મૂકેલો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $15 \,{cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરિસાને લેન્સની બીજી બાજુ $8 \,{cm}$ અંતરે મૂકેલો છે. વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ પાસે જ મળે છે. જ્યારે બહિર્ગોળ અરિસાને દૂર કરવામાં આવે ત્યારે વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ મળે છે. તો વસ્તુથી આ પ્રતિબિંબ કેટલા $(cm)$ દૂર બનશે?
    View Solution
  • 10
    બહિર્ગોળ સપાટી ધરાવતા $1.6$ વક્રીભવનાંકના માધ્યમમાં ધ્રુવથી $12\, cm$ અંતરે બિંદુુગત વસ્તુ છે. વક્રતા ત્રિજ્યા $6 \,cm$ છે. હવામાંથી જોતા પ્રતિબિંબું સ્થાન શોધો.
    View Solution