માણસનું નજીકનું બિંદુ $50\, cm$ અને તેનું દૂરનું બિંદુ $3 \,m$ છે. $(i)$ વાંચવા અને $(ii)$ દૂરના તારાને જોવા માટે લેન્સનો પાવર કેટલો જોઈએ?
  • A$-2D$ અને$ 0.33 D$
  • B$2D$ અને$ -0.33 D$
  • C$-2D$ અને $ 3D$
  • D$2D$  અને $-3D$
Medium
Download our app for free and get startedPlay store
b
નજીક બિંદુને યોગ્ય કરવા માટે જરૂરી કેન્દ્રલંબાઇ 

\({{f}}\,\, = \,\,\frac{{50\,\, \times \,\,25}}{{50 - 25}}\,\, = \,\,50\,\,\,cm\,\)  તેથી પાવર 

\(\,P\,\, = \,\,\frac{{100}}{{50}}\,\, = \,\, + \,\,2\,D\)

ગુરૂબિંદુ ને યોગ્ય કરવા માટે જરૂરી કેન્દ્રલંબાઇ \(f = -\)  (ક્ષતિયુકત ગુરૂબિંદુ \(= - 3m\))

\(\,\therefore \,\,P\,\, = \,\,\, - \,\,\frac{1}{3}\,\,D\,\, = \,\, - \,0.33\,\,D\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપાત કિરણની દિશામાં એકમ સદિશ $\hat{n}_1$, લંબની દિશામાં $\hat{n}_2$ અને પરાવર્તિક કિરણની દિશામાં $\hat{n}_3$ છે, તો નીચેનામાંથી શું સાચુ છે ?
    View Solution
  • 2
    $\sqrt{3}$ જેટલો વક્રીભવનાંક ધરાવતા કાચના ચોસલા ઉપર પ્રકાશ કિરણ $60°$ ના કોણે આપાત કરાવવામાં આવે છે. વક્રીભવન પામ્યા બાદ પ્રકાશ કિરણ બીજી સમાંતર સપાટીમાંથી નિર્ગમન પામે છે અને આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે લેટરલ શિફટ $4 \sqrt{3} cm$ જેટલું મળે છે. કાચના ટૂકડાની જાડાઈ...... $cm$ હશે.
    View Solution
  • 3
    આકૃતિમાં તુટેલા પ્રિઝમમાંથી એક કિરણ પસાર થાય છે. કિરણ માટે કોણીય વિચલન શોધો.
    View Solution
  • 4
    આભાસી પ્રતિબિંબ પ્રકાશનું એક કિરણપુંજ $20\,\, cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ અરીસાના પાછળ $O $ બિંદુમાં દિશામાં કેન્દ્રિત થાય છે. જો બિંદુ $O$ એ અરીસાની $10\,\, cm$ પાછળ હોય, તો પ્રતિબિંબનું સ્થાન .....$cm$ અંતરે હશે.
    View Solution
  • 5
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમનો અરીસા સામે મૂકેલ છે. આપાત કરેલું કિરણ અરીસા દ્વારા પરાવર્તન પામે ત્યારે કુલ .......$^o$ વિચલન કરે?
    View Solution
  • 6
    સંયુકત માઇક્રોસ્કોપની મોટવણી $30$ છે,આઇપીસની કેન્દ્રલંબાઇ $5\, cm$ હોય તો, ઓબ્જેકિટવ લેન્સની મોટવણી કેટલી થાય?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પ્રકાશનું કિરણ એક કાચના સ્લેબ પર પડે છે. જો શિરોલંબ સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન કરવું હોય તો કાચનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 8
    સમતલ બહિગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદી લગાવતા કેન્દ્રલંબાઈ $30\,cm$ છે. જો બહિગોળ સપાટી થી $40\,cm$ અંતરે વસ્તુ મૂકાતા પ્રતિબિંબનું લેન્સથી અંતર ......... $cm$
    View Solution
  • 9
    જો મોટવણી $-0.5$ હોય તો લેન્સની કેન્દ્રલંબાઈ ...... .  (સેમી માં)
    View Solution
  • 10
    એકરંગી પ્રકાશ શૂન્યાવકાશમાંથી $1.5$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં દાખલ થતાં વક્રીભવન પામે છે. વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ ..........
    View Solution