એક બંધ પાત્રમાં $200\, K$ તાપમાને $0.1$ મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ ભરેલ છે. જો તેમાં $0.05$ મોલ તે જ વાયુ જે $400\, K$ તાપમાને છે તેને ઉમેરવામાં આવે તો પાત્રમાં રહેલ વાયુનું સંતુલન સમયે અંતિમ તાપમાન ($K$ માં) લગભગ કેટલું હશે?
A$269.5$
B$260.6$
C$250.5$
D$266.67$
JEE MAIN 2020, Medium
Download our app for free and get started
d As work done on gas and heat supplied to the gas are zero,
total internal energy of gases remain same
\(u _{1}+ u _{2}= u _{1}^{\prime}+ u _{2}^{\prime}\)
\((0.1) C _{ v }(200)+(0.05) C _{ v }(400)=(0.15) C _{ v } T\)
\(T =\frac{800}{3} k =266.67 k\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક આદર્શ વાયુ ઉષ્મા એન્જિન કાર્નોટ ચક્રમાં $227^oC$ અને $127^oC$ વચ્ચે કાર્ય કરે છે. તે ઊંચા તાપમાનેથી $ 6 \times {10^4}\; cal$ જેટલું ઉષ્માનું શોષણ કરે છે. કાર્યમાં રૂપાંતરિત થતી ઉષ્માનું મૂલ્ય ($\times {10^4}\; cal$ માં) કેટલું હશે?
જો કાર્નોટ એન્જિન ઉષ્મા પ્રાપ્તિ તાપમાન $127^{\circ} C$ અને ઠારણ વ્યવસ્થા તાપમાન $87^{\circ} C$ ની વચ્ચે કાર્ય કરે છે, તો તેની કાર્યક્ષમતા ........ $\%$ છે ?
$4$ મોલ દઢ દ્વિપરમાણીય વાયુનું તાપમાન $0^{\circ} {C}$ થી $50^{\circ} {C}$ કરવા માટે કેટલી ઉષ્માની ($\times {R}$)જરૂર પડે જ્યારે કાર્ય થતું ના હોય. ($R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક છે.)