એક ચક્રની જડત્વની ચાકમાત્રા $4\ kg - {m^2}$ અને ગતિઉર્જા $200\ J$ છે.તેના પર $5\ N-m$ નું ટોર્ક લગાવાથી તે સ્થિર થાય,ત્યાં સુધીમાં કરેલા પરિભ્રમણ .......... $rev$
  • A$12.8$
  • B$24$
  • C$6.4$
  • D$16$
Medium
Download our app for free and get startedPlay store
c
\(k E=200\)

\(\frac{1}{2} I w_{i}^{2}=200\)

\(w_{i}^{2}=\frac{200 \times 2}{I}=\frac{400}{4}=100\)

\(w_{i}=10 \mathrm{rad} / \mathrm{sec}\)

\(\zeta=T \alpha\)

\(5=4 \alpha\)

\(\alpha=5 / 4 r a d / s e c^{2}\)

\(w_{t}=0\)

\(w_{t}^{2}=w_{i}^{2}+2 \alpha \theta\)

\(0=100+2\left(\frac{-5}{4}\right) \times \theta\)

\(\theta=40\) radians

So number of revolution \(=\frac{\theta}{2 \pi}\)

\(=\frac{40}{2 \pi}=6.4\)

\(6.4 \,revolution\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દળ $m $ અને ત્રિજ્યા $ r$ નો ઘન ગોળો ઢોળાવવાળા સમતલ પરથી રોલિંગ કરીને નીચે આવે છે ત્યારે ગતિઊર્જા....
    View Solution
  • 2
    પદાર્થ પર ટોર્ક લગાડ્યા વગર તેની કોણીય ઝડપમાં થતો ફેરફાર $\omega_1$ થી $\omega_2$ છે. જે તેની જડત્વની ચાકમાત્રાને લીધે થાય છે. તો બંને કિસ્સામાં ચક્રાવર્તનની ત્રિજ્યાઓનો ગુણોત્તર =…..
    View Solution
  • 3
    ત્રણ પાતળા નિયમિત સળિયાને કાર્તેંઝિયન યામાક્ષ પદ્ધતિની ત્રણેય અક્ષ પર મૂકેલા છે તે દરેકનો એક છેડો ઊગમબિંદુ પર રહેલો છે. આ દરેક સળિયાનું દળ $M$ અને લંબાઈ $ L$ છે. આ તંત્રની $z - $ અક્ષ પર જડત્વની ચાકમાત્રા શોધો.
    View Solution
  • 4
    લંબાઈ $L$ ધરાવતો એક નિયમિત પાતળા સળિયા $AB$ ની રેખીય દળ ઘનતા $\mu \left( x \right) = a + \frac{{bx}}{L}$ છે. જ્યાં $x$ એ $A$ પરથી માપેલું છે. જો સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર $A$ થી $\left( {\frac{7}{12}} \right)L$  અંતરે હોય તો $a$ અને $b$ વચ્ચેનો સંબંધ કઈ રીતે દર્શાવી શકાય?
    View Solution
  • 5
    $5\ kg$ દળ ધરાવતા સ્થિર પૈડા પર $30\ Nm $ જેટલું ટૉર્ક $15 $ સેકન્ડ માટે લગાડવામાં આવે છે. પૈડાની જડત્વની ચાકમાત્રા $2\ kg\ m^2$ છે. આ $10$ સેકન્ડમાં પૈડાએ કરેલું કોણીય સ્થાનાંતર ....... $\ rad$
    View Solution
  • 6
    $m$ દળ અને $r$ ત્રિજ્યાના એક નિયમિત અર્ધવર્તુળાકાર તારની તેના કેન્દ્ર માંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શું થાય?
    View Solution
  • 7
    ચાકગતિ કરતા કણ માટે $a_r = 3\ ms^{-2}, a_T = 4\ ms^{-2}$ છે. જો $a $ અને $a_r$ વચ્ચેનો ખૂણો $\theta$ હોય, તો .......
    View Solution
  • 8
    કણ નિયમિત વર્તૂળાકાર ગતિ કરે છે. વર્તૂળના સમતલના કયાં બિંદુએ કણનું કોણીય વેગમાનનું સંરક્ષણ થશે ?
    View Solution
  • 9
    $2a$ વ્યાસ અને $M$ દળના ચાર ગોળાઓને તેમના કેન્દ્રો $b$ બાજુના એેક ચોરસના ચાર ખૂણાઓ ઉપર રહે તેમ મૂક્વામાં આવે છે. ચોરસની કોઈપણ એેકબાજુને અનુલક્ષીને તંત્રના જડત્વની ચાકમાત્રા શું થાય?
    View Solution
  • 10
    $10\, g$ દળ અને $500\, m/s$ ની ઝડપે એક બુલેટને બારણાંમાં છોડવામાં આવે છે જેથી તે બારણાની વચ્ચે ખૂંચી જાય છે. બારણું $1.0\, m$ પહોળું અને $12\, kg$ વજનવાળું છે. તેનો એક ભાગ જોડેલો છે અને તે તેના શિરોલંબ અક્ષ ને અનુલક્ષીને ઘર્ષણરહિત ભ્રમણ કરે છે. બુલેટ તેમાં ખૂંચે પછી તરત તેની કોણીય ઝડપ કેટલી હશે?
    View Solution