લંબાઈ $L$ ધરાવતો એક નિયમિત પાતળા સળિયા $AB$ ની રેખીય દળ ઘનતા $\mu \left( x \right) = a + \frac{{bx}}{L}$ છે. જ્યાં $x$ એ $A$ પરથી માપેલું છે. જો સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર $A$ થી $\left( {\frac{7}{12}} \right)L$  અંતરે હોય તો $a$ અને $b$ વચ્ચેનો સંબંધ કઈ રીતે દર્શાવી શકાય?
JEE MAIN 2015, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સમાન-દળ ધરાવતા પોલા ગોળા અને ધન નળાકાર માટે અનુક્રમે તેમની અક્ષ $\mathrm{AB}$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા માટે ની ચક્રાવર્તન ત્રિજ્યાઓનો ગુણોતર $\sqrt{8 / x}$ છે. $x$ નું મૂલ્ય. . . . . . . . હશે.
    View Solution
  • 2
    $m$ દળ અને $R$ ત્રિજ્યાનો એક પોલો ગોળો એ $\theta$ ખૂણાવાળાં ઢોળાવયુક્ત ખરબચડા સમતલ પર ગબડે છે. જો પોલો ગોળો અને ઢોળાવ વચ્ચેનો ઘર્ષણાંક નીચે તરફ ગબડે $\mu$ હોય તો,
    View Solution
  • 3
    જો પદાર્થ $X - Z $ સમતલમાં હોય તો લંબ અક્ષ પ્રમેય મુજબ...
    View Solution
  • 4
    એકસમાન દળ ઘનતા ધરાવતા પાતળા સળીયામાંથી $L- $આકારની એક વસ્તુ બનાવવામાં આવે છે જેને દોરી વડે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લટકાવવામાં આવી છે. જો $AB = BC$ હોય અને $AB$ થી અધોદિશામાં બનતો કોણ $\theta $ હોય તો
    View Solution
  • 5
    સમાંતર અક્ષ પ્રમેય $I = {I_g} + M{d^2}$ અનુસાર હોય તો $I$ અને $d$ વચ્ચે નીચેનામાથી શું સાચું છે ?
    View Solution
  • 6
    $M$ દળ ધરાવતો પદાર્થ $A$ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પડતાં તે બે ટુકડાઓમાં વિભાજિત થાય છે. એક ટુકડો $B$ નું દળ $1/3\ M$ અને બીજા ટુકડા $ C$ નું દળ $ 2/3\ M$ છે. પદાર્થ $A$ ના દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે ટુકડાઓ $ B$ અને $ C$ થી બનતાં તંત્રનું દ્રવ્યમાન-કેન્દ્ર .....
    View Solution
  • 7
    એક $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા ઘન ગોળાને બે અસમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલો ભાગ જેનું દળ $\frac {7M}{8}$, તેને એક $2R$ ત્રિજ્યાની તકતીમાં ફેરવવામાં આવે છે.બીજા ભાગને એક ઘન ગોળામાં ફેરવવામાં આવે છે.$I_1$ એ તકતીની તેની અક્ષની સાપેક્ષે અને $I_2$ એ નવા ગોળાની તેની અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા હોય તો તેનો ગુણોત્તર $I_1/I_2$ કેટલો થાય?
    View Solution
  • 8
    $2\ kg $ દળ ધરાવતો પદાર્થ એ $2\ m$ ત્રિજ્યા ધરાવતા વર્તૂળમાર્ગ પર નિયમિત ગતિ કરે છે. જો તેના પર લાગતું કેન્દ્રગામી બળ $100\ N$ હોય, તો તેનું કોણીય વેગમાન ....... $J s $ થાય.
    View Solution
  • 9
    $1\,\,kg$ અને $3\,\, kg$ દળ ધરાવતાં બે કણોના સ્થાનસદિશ અનુક્રમે $\hat i\,\, + \,2\hat j\,\, + \,\,\hat k\,\,$અને$\,\, - 3\hat i\,\, - \,2\hat j\,\, + \,\,\hat k$ છે. આ કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનસદિશ ...... થાય?
    View Solution
  • 10
    $1 \,\,g, 2 \,\,g$ અને $3\,\, g$ દળ ધરાવતા કણોથી બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ઊગમબિંદુ પર છે. $4 \,\,g$ દળ અને $\alpha (\hat i + 2\hat j + 3\hat k)$ સ્થાનસદિશ ધરાવતા કણને સામેલ કરતાં તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ $(1, 2, 3)$ મળે છે. જો અચળ હોય, તો તેનું મૂલ્ય ..... હોવું જોઈએ.
    View Solution