વિધાન ($I$) : બફર દ્વાવણ એ ક્ષાર અને એક એસિડ અથવા એક બેઈઝ નું મિશ્રણ છે ને કોઈ નિક્ષિત માત્રા (જથ્થા) માં મિશ્રિત થાય છે.
વિધાન ($II$) : લોહી (રકત) એકુદરતી રીતે બનતું બરફ દ્વાવણ છે જેની $\mathrm{pH} \mathrm{H}_2 \mathrm{CO}_3 / \mathrm{HCO}_3{ }^{\ominus}$ સાંદ્રતાઓ દ્વારા (વડે) જાળવવામાં આવે છે.
ઉપરના આપેલા વિધાનો ના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાયાં જવાબ પસંદ કરો.
કથન $A :$ લુઈસ એસિડ બેઈઝ સંકલ્પનાના ઉપયોગ વડે પાણીની ઉભયધર્મી પ્રકૃતિ સમજાવી શકાય છે.
કારણ $R :$ પાણી $NH _{3}$ સાથે એસિડ તરીકે અને $H _{2} S$ સાથે બેઈઝ તરીકે વર્તે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.