એક ગ્રહને સૂર્યને ફરતે એક પરિકમણ કરવા માટે $200$ દિવસ લાગે છે. જો ગ્રહનું સૂર્ય થી અંતર તેના મૂળ અંતર કરતા ચોથાભાગનું થાય ત્યારે એક પરિક્રમણ કરતા કેટલા દિવસો લાગશે ?
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો પૃથ્વીની ત્રિજયા $R $ હોય તો,પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઇએ $g$ નું મૂલ્ય ઘટીને $\frac{g}{9}$ થઇ જાય? ($g= $ પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ )
    View Solution
  • 2
    જો પૃથ્વીની ત્રિજ્યા $6000\, km$ હોય તો સપાટી થી $6000 \,km $ ઊંચાઈએ પદાર્થનું વજન તેના સપાટી પરના વજન કરતાં...
    View Solution
  • 3
    જો ઉપગ્રહ પૃથ્વીની સપાટીની નજીક ભ્રમણ કરતો હોય તો કક્ષીય વેગ શેના પર આધાર રાખે ?
    View Solution
  • 4
    બે ગ્રહો $A$ અને $B$ ના નિષ્ક્રમણ વેગો $1:2$ ના ગુણોતરમાં છે. જો તેમની ત્રીજ્યાઓ અનુક્રમે $1:3$ નાં ગુણોતરમાં હોય, તો ગ્રહ $A$ નો ગુરુત્વાકર્ષી પ્રવેગ અને ગ્રહ $B$ ના ગુરુત્વાકર્ષી પ્રવેગનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 5
    કેન્દ્રથી $r$ અંતરે ભ્રમણ કરતા ઉપગ્રહનું કોણીય વેગમાન $L$. છે. તો અંતર વઘારીને $16r$, કરવામાં આવે તો નવુ કોણીય વેગમાન કેટલું થાય?
    View Solution
  • 6
    વ્યસ્ત વર્ગના ક્ષેત્રના નિયમ અનુસાર પદાર્થને $r$ ત્રિજયની ક્ક્ષમાં $1$ પરિભ્રમણ પૂર્ણ કરતાં લાગતો સમય $T$ હોય તો નીચેનામાથી શું સાચું છે ?
    View Solution
  • 7
    નીચેનામાથી ક્યૂ વિધાન સાચું છે
    View Solution
  • 8
    જો ${R}_{{E}}$ પૃથ્વીની ત્રિજ્યા હોય તો પૃથ્વીની સપાટીથી $r$ ઊંડાઈએ અને  પૃથ્વીની સપાટીથી $r$ ઊંચાઈ પર ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર કેટલો થાય? ($\left.{r}<{R}_{{E}}\right)$
    View Solution
  • 9
    સોલર તંત્રમાં ગ્રહોની ગતિ કયાં સંરક્ષણનું ઉદાહરણ છે.
    View Solution
  • 10
    બે ગ્રહ સૂર્યની ફરતે ફરે છે જેનું સૂર્યથી સરેરાશ અંતર $d_1 $ અને $d_2$ છે અને આવૃતિ $n_1$ અને $n_2$ હોય તો નીચેનામાથી શું સાચું છે ?
    View Solution