એક જ દ્રાવકમાં બનાવેલા સમમોલલ દ્રાવણોના .....
AIEEE 2005, Easy
Download our app for free and get startedPlay store
c
The elevation in the boiling point and the depression in the freezing point are colligative properties and depend on the number of solute particles. Equimolar solutions of non-electrolytes have the same number of solute particles.

Hence, equimolar solutions of two non-electrolytes in the same solvent have the same boiling point and same freezing point.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $25\, mL$ એસિટોનને $25\, mL$ ઇથેનોલ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણનું કદ ........... થશે.
    View Solution
  • 2
    કયો દ્રાવણ એ સૌથી ઓછું બાષ્પ દબાણ ધરાવે છે?
    View Solution
  • 3
    અભિસરણની ઘટના એ.....
    View Solution
  • 4
    $30^o$  સે. એ પ્રવાહી $A $ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. $1$ મોલ $A $ અને $2 $ મોલ $ B$ ધરાવતા દ્રાવણનું કુલ બાહ્ય દબાણ $250 $ મિમી $Hg $ છે. કુલ બાષ્પદબાણ $300 $ મિમી $Hg $ થાય જ્યારે પ્રથમ દ્રાવણમાં વધુ $1$ મોલ $A$ ઉમેરતા સમાન તાપમાને શુધ્ધ $A $ અને $B$  નું બાષ્પ દબાણ કેટલું થાય ?
    View Solution
  • 5
    જયારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ ઘટે છે તેને કારણે........
    View Solution
  • 6
    પાણીમાં $5.85 $ ગ્રામ સોડિયમ ક્લોરાઈડ ઉમેરીને $500 $ મિલી દ્રાવણ બનાવવામાં આવે તો સોડિયમ ક્લોરાઈડ (અ.ભા. $= 58.5$ ) ના દ્રાવણની મોલારીટી કેટલી થાય?
    View Solution
  • 7
    પ્રવાહી $'M'$ અને પ્રવાહી $'N'$ આદર્શ દ્રાવણ બનાવે છે. આ જ તાપમાને શુદ્ધ પ્રવહીઓ $'M'$ અને $'N'$ ના બાષ્પદબાણ અનુક્રમે $450$ અને $700\,mm\,Hg$ છે. તો સાચુ વિધાન જણાવો .

    ( $X_M =$ દ્રાવણમાં $‘M’$ નો મોલ - અંશ ;

    $X_N =$ દ્રાવણમાં of $‘N’$ નો મોલ - અંશ ;

    $Y_M =$ બાષ્પ અવસ્થામાં $‘M’$ નો મોલ - અંશ;

    $Y_N =$ બાષ્પ અવસ્થામાં $‘N’$ નો મોલ - અંશ)

    View Solution
  • 8
    શુધ્ધ પાણીની મોલારિટી ...... છે.
    View Solution
  • 9
    બેન્ઝોઈક એસિડના અનુઓ બેન્ઝિનમાં દ્વિઅણુ તરીકે હોય છે. $'w'$ ગ્રામ એસિડને $30$ ગ્રામ બેન્ઝિનમાં દ્રાવ્ય કરતા ઠારબિંદુમાં $2\,K$ જેટલો ઘટાડો દર્શાવે છે. જો દ્રાવણમાં ડાયમર બનાવવા એસિડનુ ટકાવાર સુયોજન $80$ હોય તો $w$ કેટલા ............. $\mathrm{g}$ હશે?

    (આપેલ, $K_f = 5\,K\, kg\,mol^{-1},$ બેન્ઝોઇક એસિડનું મોલર દળ $= 122\,g\,mol^{-1}$ )

    View Solution
  • 10
    $KI$ નું $1.00$ મોલલ જલીય દ્રાવણ આપેલ છે, તો ક્યા ફેરફારથી દ્રાવણના બાષ્પદબાણમાં વધારો થશે ?
    View Solution