જળ સંતૃપ્ત હવામાં પાણીની વરાળનો મોલ અંશ $0.02$ છે. જો સંતૃપ્ત હવાનું કુલ દબાણ $1.2\; atm$ છે;  શુષ્ક હવાનું આંશિક દબાણ ..... $atm$ છે
NEET 2019, Medium
Download our app for free and get startedPlay store
c
$\mathrm{X}_{\mathrm{H}_{2} \mathrm{O}}=0.02$

$\therefore \mathrm{X}_{\mathrm{gas}}=0.98$

$\mathrm{P}_{\text {total }}=1.2 \mathrm{atm}$

partial pressure of dry-air $=\mathrm{P}_{\mathrm{T}} \times$ mole fraction of dry-air

Partial pressure of dry-air $=1.2\; atm \times 0.98 =1.176\; \mathrm{atm}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રવાહીઓ $A$ અને $B$ નું દ્રાવણ આપેલું છે. બાષ્પસ્થિતિમાં $A$ ના મોલ-અંશ $x_1$ અને દ્રાવણમાં $x_2$ છે. જો $P_A^o$ અને $P_B^o$ અનુક્રમે શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ હોય, તો કુલ બાષ્પદબાણ ............. થશે.
    View Solution
  • 2
     $250\,g$ પાણીમાં $62\,g$ ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણને $-10\,^oC$ તાપમાને ઠંડુ પાડવામાં આવ્યું છે. જો પાણીનો $K_f,1.86\,K\,kg\,mol^{-1}$  હોય, તો બરફ તરીકે કેટલો પાણીનો જથ્થો $(g$ માં$)$ છૂટો પડશે?
    View Solution
  • 3
    કયા પ્રવાહીની જોડી રાઉલ્ટના નિયમમાં ધન વિચલન દર્શાવે છે?
    View Solution
  • 4
    જલીય દ્રાવણમાં $K_2HgI_4$ નુ $40\%$ આયનીકરણ થાય છે. તો વોન્ટ હોફ અવયવ $(i)$ નુ મૂલ્ય શું હશે?
    View Solution
  • 5
    પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $-1.86\,^o \, C\,m^{-1}$ છે. જો $5.00\, g\, Na_2SO_4$ ને  $45.0\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો ઠારબિંદુમાં $-\,3.82^o C$ ફેરફાર થાય છે.  તો $Na_2SO_4$ માટે વોન્ટ હોફ અવયવ ગણો.
    View Solution
  • 6
    આપેલ જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.186^o$ સે છે. જો દ્રાવકના મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંક અનુક્રમે $ 0.512$  અને $1.86 $ હોય, તો ઉત્કલનબિંદુમાં .......... $^oC$ વધારો થાય.
    View Solution
  • 7
    $1.0\,M$  $1.0 $ લીટર દ્રાવણ બનાવવા માટે $3.0\,M$  $H_2SO_4$ નું ...... $ml$ કદ જરૂર પડશે.
    View Solution
  • 8
    $1.25\,g$  અબાષ્પશીલ દ્રાવ્યને $20\,g$  પાણીમાં ઓગાળતા તેનો ઠારબિંદુ $271.9\,K$  મળે છે. જો તેનો મોલર અવનયન અચળાંક $1.86\,\,Kg\,K\,mol^{-1}$ છે. તો તે દ્રાવણનું મોલર (અણુભાર) દળ કેટલું હશે ?
    View Solution
  • 9
    $51.2 $ ગ્રામ બેન્ઝિનમાં  $1.00 $ ગ્રામ વિદ્યુત અવિભાજ્ય (અણુભાર $ 250$  ગ્રામ મોલ$^{-1}$) દ્રાવ્ય કરવામાં આવે છે. જો બેન્ઝિનનો ઠારણબિંદુ અવમંદન અચળાંક $ 5.12\,K $ કિગ્રા મોલ$^{-1}$ હોય તો બેન્ઝિનનું ઠારણબિંદુ ...... $K$ ઘટે છે.
    View Solution
  • 10
    બાષ્પશીલ પ્રવાહી $A$ અને $B$ નું $25^{\circ}\,C$ પર બાષ્પદબાણ અનુક્રમે $50\,torr$ અને $100\,torr$ છે.જો પ્રવાહી મિશ્રણમાં $A$ ના $0.3$ મોલ અંશ ધરાવતું હોય તો, બાષ્પ અવસ્થામાં પ્રવાહી $B$ ના મોલ અંશ $\frac{x}{17}$ છે. તો $x$ નું $\dots\dots$ મૂલ્ચ છે.
    View Solution