એક કાર્બનિક પદાર્થનું ડ્યુમા પદ્ધતિ વડે પરીમાપન કરતા $6$ મોલ $CO_2$, $4$ મોલ $H_2O$ અને $1$ મોલ નાઈટ્રોજન વાયુ ઉદ્ભવે છે તેમ માલૂમ પડયું. તો સંયોજનું સૂત્ર શું હશે?
  • A$C_{12}H_8N$
  • B$C_{12}H_8N_2$
  • C$C_6H_8N_2$
  • D$C_6H_8N$
JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
c
\(CO_2 = 6\,mole,\,N_1 = 1\,mole\) \(C_{atom}= 6,\,N_{atom} = 2\) Hence \(C_6H_8N_2\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા એક કાર્બનિક પદાર્થમાં રહેલા નાઈટ્રોજનનું પરિમાપન કરતા, $0.25\, g$ સંયોજન માંથી નીકળતો એમોનિયા કે જે $2.5\, mL \,2 \,M \,H _2 SO _4$ ને તટસ્થ કરે છે. તો કાર્બંનિક સંયોજનમાં હાજર નાઈટ્રોજન ની ટકાવારી $.....$ છે.
    View Solution
  • 2
    વિભાગીય નિસ્યંદન ક્યારે વપરાય છે ?
    View Solution
  • 3
    ઉત્કલનબિંદુઓમાં પૂરતો તફાવત ધરાવતા પ્રવાહીઓનું અલગીકરણ કરવા શુદ્ધિકરણની કઈ રીત વપરાય છે ?
    View Solution
  • 4
    કાર્બનિક સંયોજનમાં રહેલા સલ્ફરના પરિમાપનમાં સલ્ફરનું પ્રમાણ કયા પદાર્થના સંદર્ભમાં નક્કી કરવામાં આવે છે ?
    View Solution
  • 5
    નીચેની કઈ પ્રક્રિયા નિપજો માટે નાઇટ્રોજનના અનુમાપન ની જેલ્ડાહલ પદ્ધતિ નિષ્ફળ થાય છે?

     

    View Solution
  • 6
    એસિટોફિનોનમાંથી એસિટાલ્ડિહાઈડને જુદો પાડવા માટે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે ?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે ?
    View Solution
  • 8
    $I$ અને $II$ બે સંયોજનોનું નિક્ષાલન સ્તંભ ક્રોમેટોગ્રાફી દ્વારા થાય છે.( $I> II$ નું અધિશોષણ)

    નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

    View Solution
  • 9
    જ્યારે હેલોજનની પરખ કરવામાં આવે ત્યારે સાંદ્ર $HNO_3$સાથે ગરમ કરતાં લેસાઈન વિભેદન પામે છે. તે શેના વડે થયું હશે ?
    View Solution
  • 10
    ક્રોમેટોગ્રાફીમાં $R$ એટલે.....
    View Solution