નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

કથન $A :$ પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી એ અધિશોષણ ફ્રોમેટોગ્રાફી છે.

કારણ $R :$ પાતળાસ્તરની ક્રોમેટોગ્રાફીમાં યોગ્યમાપની કાચની પ્લેટ પર સિલિકા જેલનું પાતળું સ્તર તૈયાર (પ્રસરવા દેવામાં) કરવામાં આવે છે, જે અધિશોષક તરીક વર્તે છે.

ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • Aબંને $A$ અને $R$ સાચાં છે અને $R$ એ $A$ની સચોટ સમજુતી છે.
  • Bબંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$ની સાચી સમજૂતી નથી.
  • C$A$ સાચુ છે, પરંતુ $R$ ખોટું છે.
  • D$A$ ખોટું છે, પરંતુ $R$ સાચુ છે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
a
Theory based

Thin layer chromoatography \((TLC)\) is another type of adsorption chromatography, which involve sepration of substance of a mixture ovel a thin layer of an adsorbent coated on glass plate. A thin layer (about \(0.2\,mm\) thick) of an adsorbent (silica gel) or (Alumina) in spread overa glass plate of suitable size. Hence Assertion \((A)\) is correct and Reason \((R)\) is correct explanation of \((A)\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોપર $(II)$ આયનો પોટેશિયમ ફેરોસાનાઇડથી લાલ રંગના ભુરો અવક્ષેપ આપે છે,તો  અવક્ષેપનું સૂત્ર શું હશે?
    View Solution
  • 2
    નાઈટ્રોજનના માપન માટેની જેલ્ડાહલની પદ્ધતિમાં વપરાતું સૂત્ર કયુ છે ?
    View Solution
  • 3
    એક કાર્બનિક સંયોજન $C,$ $H$ અને $S$ ધરાવે છે, $8\%$  સલ્ફર ધરાવતું કાર્બનિક સંયોજનનું લઘુતમ પરમાણુનું વજન ........$g\,mo{l^{ - 1}}$. ($S$ નું પરમાણ્વીય વજન $= 32\,amu$ )
    View Solution
  • 4
    $0.8\, {~g}$ કાર્બનિક સંયોજનનું વિશ્લેષણ નાઈટ્રોજનના અંદાજ માટે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા કરવામાં આવ્યું હતું. જો સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી $42\, \%$ હોય , તો વિશ્લેષણ દરમિયાન વિકસિત એમોનિયા દ્વારા $....\,{mL}$ $1\, {M}$ ${H}_{2} {SO}_{4}$ને તટસ્થ કરવામાં આવ્યું હોત.
    View Solution
  • 5
    કેરિયસ નળીમાં એક કાર્બનિક સંયોજન '$X$' ની સોડિયમ પેરોકસાઇડ સાથે પ્રક્રિયા કરતાં એક ખનીજ એસિડ '$Y$' બનાવે છે.$BaCl_2$ નું દ્રાવણ '$Y$' માં ઉમેરતાં અવક્ષેપ '$Z$' બનાવે છે.$BaCl_2$નો ઉપયોગ એ એક વધારાના તત્વના જથ્થાત્મક પરિમાપન માટે થાય છે.'$X$' શું હશે ?
    View Solution
  • 6
    ઉચ્ચ ઉકળતા કાર્બનિક પ્રવાહી સંયોજન (તેના ઉત્કલન બિંદુની નજીક વિઘટન) માટે કઈ શુદ્ધિકરણ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
    View Solution
  • 7
    વિભાગીય નિસ્યંદન ક્યારે વપરાય છે ?
    View Solution
  • 8
    વિભેદી અધિશોપાણના સિંધધાંત પર આધારિત ક્રોમેટીગ્રાફ્રી (વાર્ણલેખિકી) તકનિક/કો છે તે______

    $A$. સ્તંભ ક્રોમેટોગ્રાફી

    $B$. પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી

    $C$. પેપર ક્રોમેટોગ્રાફી

    નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    Partition ક્રોમેટોગ્રાફી અંગે નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ? 
    View Solution
  • 10
    આપેલ દ્રાવકમાં સંયોજન અને અશુદ્ધિની દ્રાવ્યતાઓ જુદી જુદી હોય તેવા સિદ્ધાંત આધારિત શુદ્ધિકરણ પદ્ધતિને શું કહેવામાં આવે છે ?
    View Solution