એક કાર્બનિક સંયોજન $42.1 \%$ કાર્બન, $6.4 \%$ હાઈડ્રોજન અને બાકીના ઓક્સિજન ધરાવે છે. જે તેનું આણ઼વીય દળ (વજન) $342$ હોય તો તેનું અણુસૂત્ર શોધો :
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
d
only $\mathrm{C}_{12} \mathrm{H}_{22} \mathrm{O}_{11}$ has $42.1 \%$ carbon, $6.4 \%$ hydrogen & $51.5$ percent oxygen.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક વાયુમય હાઈડ્રોકાર્બન કે જેના સંપૂર્ણ ઓક્સિડેશન થવા માટે પોતાના કદ કરતા $6$ ગણો વધારે $O _{2}$ ની જરૂરી છે અને ત્યારબાદ તેમાંથી ઉત્પન્ન થતો $CO _{2}$ પોતાના કરતા $4$ ગણું કદ ધરાવે છે તેનું સૂત્ર $C _{ x } H _{ y }$ છે. તો $y$  નું મૂલ્ય ....... છે.
    View Solution
  • 2
    $1 \times 10^{22}$ $CuSO_4$ $5H_2O$ અણુનું વજન કેટલા ............ ગ્રામ થાય?
    View Solution
  • 3
    ધાતુના બે ઓકસાઈડ એ $50\%$ અને $40\%$ ધાતુ ધરાવે છે. પ્રથમ ઓક્સાઈડનું સૂત્ર $ MO$ છે. બીજા ઓક્સાઈડનું સૂત્ર કયું થાય ?
    View Solution
  • 4
    એક અજ્ઞાત મોનોહાઈડ્રીક આલ્કોહોલ, $R-OH$ ના $4.5\, mg$ નો એક નમૂનાને મિથાઈલ મેગ્નેશિયમ આયોડાઈડમાં ઉમેરવામાં આવે છે. નીકળતા વાયુને ભેગો કરી તેનું કદ $3.1\,mL$ માપવામાં આવ્યું, તો અજ્ઞાત આલ્કોહોલનો અણુભાર $........\,g / mol$ છે. (નજીકનો પૂર્ણાંક)
    View Solution
  • 5
    $3.6$ મોલ પાણી માં ઓકિસજનનો જથ્થો ............... $\mathrm{g}$ જણાવો.
    View Solution
  • 6
    તત્વ $x$ (પરમાણુભાર = $75$) અને તત્વ $y$ (પરમાણુભાર $= 16$) થી બનતા સંયોજનમાં $x$ નું પ્રમાણ $75.8$ ટકા હોય, તો તેનું પ્રમાણસૂચક સૂત્ર કયું બનશે ?
    View Solution
  • 7
    આપેલ પ્રક્રિયા માં

    $X+Y+3 Z \leftrightarrows X Y Z_{3}$

    $X$ અને $Y$ દરેકના એક $mol$ સાથે $Z$ ના $0.05 \,mol$ એ $XYZ _{3}$ સંયોજન આપે છે તો $XYZ _{3}$ નીપન ......... $g$ છે. (આપેલ : $X, Y$ અને $Z$ ના પરમાણ્વિય દળો અનુક્રમે $10, 20$ અને $30 \,amu$ છે. ) ( ના જુ ક ના પૂર્ણાંકમાં)

    View Solution
  • 8
    નીચેનામાંથી કોનું દળ મહત્તમ થાય છે ?
    View Solution
  • 9
    બાષ્પશીલ પદાર્થનો અણુભાર કોના દ્વારા માપી શકાય છે ?
    View Solution
  • 10
    ગ્લુકોઝના જલીય દ્રાવણની મોલાલિટી $1.0\, m$ છે. તો ગ્લુકોઝના મોલ-અંશ આશરે ........થશે.
    View Solution