એક કાર્બનિક સંયોજનનું પૃથ્થકરણ કરતાં નીચે મુજબ મળે છે :$ C = 54.5\%, O = 36.4\%, H = 9.1\%. $ આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર ..
Easy
Download our app for free and get startedPlay store
b
તત્વ    મોલની સંખ્યા  સાદો ગુણોત્તર

 $C = 54.5$

 $54.5/12 = 4.54  $

     $2$

$ H = 9.1$

 $9.1/1 = 9.1$

   $ 4$

 $O = 36.4 $

 $6.4/16 = 2.27$

   $ 1$

$C_2H_4O$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઉત્કલનબિંદુઓમાં પૂરતો તફાવત ધરાવતા પ્રવાહીઓનું અલગીકરણ કરવા શુદ્ધિકરણની કઈ રીત વપરાય છે ?
    View Solution
  • 2
    સ્ફટિકીકરણમાં વપરાતા દ્રાવકમાં કયો ગુણધર્મ હોવો જોઈએ ?
    View Solution
  • 3
    કાર્બનિક સંયોજનમાં રહેલા નાઈટ્રોજનનું કદ પૃથ્થકરણ કઈ પદ્ધતિ વડે કરી શકાય ?
    View Solution
  • 4
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I:$ ક્લોરોફોર્મ અને એનિલિનનાં મિશ્રણને સાદા નિસ્યદન થી અલગ પાડી શકાય છે.

    વિધાન $II :$ જ્યારે એનિલિનને, એનિલિન અને પાણીનાં મિશ્રણમાંથી વરાળ નિસ્યદન દ્વારા અલગ પાડવામાં આવે ત્યારે એનિલિન તે તેના ઉત્કલન બિંદુએ થી નીચે ઉકળે છે.

    ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 5
    ક્રોમેટોગ્રાફીમાં નીનહાઈડ્રીન દ્રાવણનો ઉપયોગ શું પારખવા થાય છે ?
    View Solution
  • 6
    નાઇટ્રોજનના  પરિમાપન માટેની જેલ્ડાહ પદ્ધતિ દ્વારા $1.4\, g$ કાર્બનિક પદાર્થનું શોધન (digest) કરતા તેમાંથી ઉત્પન્ન થતા એમોનિયાને $60\, mL$  $\frac{M}{10}$ સલ્ફ્યુરિક ઍસિડ માં અવશોષણ કરવામાં આવે છે. પ્રક્રિયા થયા વગરના એસિડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $\frac{M}{10}$ સોડિયમ હાઇડ્રોક્સાઇડના $20\, mL$ ની જરૂર પડે છે. તો પદાર્થમાં નાઇટ્રોજનના .....$\%$ હશે ?
    View Solution
  • 7
    મીઠાની અશુદ્ધિ ધરાવતા કપુરના શુદ્ધિકરણ માટેની પદ્ધતિનું નામ સુચવો.
    View Solution
  • 8
    બ્રોમીનના પરિમાપનમાં $0.5\,g$ એક કાર્બનિક સંયોજન $0.40\,g$ સીલ્વર બ્રોમાઈડ આપે છે.આપેલ સંયોજનમાં બ્રોમીનનું ટકાવાર પ્રમાણ $\dots\dots\,\%$  (નજીકના પૂર્ણાંકમાં)

    (પરમાણ્વીય દળ $Ag =108\,u, Br =80\,u )$.

    View Solution
  • 9
    જેલ્ડાહલ પધ્ધતિને અનુસરતા, $1 \mathrm{~g}$ કાર્બનિક સંયોજન એમોનિયા મુક્ત કરે છે. જેના તટસ્થીકરણ માટે $10 \mathrm{~mL}$ $2 \mathrm{M} \mathrm{H}_2 \mathrm{SO}_4$ ની જરૂ૨ પડે છે. સંયોજનમાં નાઈટ્રોજન ની ટકાવારી ________________% છે.
    View Solution
  • 10
    સલ્ફર ધરાવતા સંયોજનના લેસાઈન દ્રાવણની સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ સાથે પ્રક્રિયા કરતાં કયો રંગ મળે છે ?
    View Solution