જલીય દ્રાવણમાં રહેલા કાર્બનિક સંયોજનને કેવી રીતે અલગ કરી શકાય ?
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિકટર મેયરના પ્રયોગમાં $116 \,mg $ સંયોજનનું બાષ્પીકરણ કરતા $S.T.P. $  એ $ 44.8\, ml$  હવા માપવામાં આવે તો સંયોજનનો અણુભાર ..... થશે.
    View Solution
  • 2
    Partition ક્રોમેટોગ્રાફી અંગે નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ? 
    View Solution
  • 3
    $KCl$ અને $ KClO_3$ ના મિશ્રણને અલગ પાડવા કઈ પદ્ધતિ વપરાય ?
    View Solution
  • 4
    બે જુદા જુદા દ્રાવકોમાં "દ્રાવ્યતા" ના સિંધધાંત પર આધારિત શુદધતીકરાણ પદૂધતિઓ નીચે આપેલા પૈકી કઈ છે?
    View Solution
  • 5
    નાઇટ્રોજનના  પરિમાપન માટેની જેલ્ડાહ પદ્ધતિ દ્વારા $1.4\, g$ કાર્બનિક પદાર્થનું શોધન (digest) કરતા તેમાંથી ઉત્પન્ન થતા એમોનિયાને $60\, mL$  $\frac{M}{10}$ સલ્ફ્યુરિક ઍસિડ માં અવશોષણ કરવામાં આવે છે. પ્રક્રિયા થયા વગરના એસિડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $\frac{M}{10}$ સોડિયમ હાઇડ્રોક્સાઇડના $20\, mL$ ની જરૂર પડે છે. તો પદાર્થમાં નાઇટ્રોજનના .....$\%$ હશે ?
    View Solution
  • 6
    નીચેનામાંથી કયું સંયોજન નાઈટ્રોજન માટે હકારાત્મક લેસાઈન કસોટી આવશે નહિ ?
    View Solution
  • 7
    કોપર $(II)$ આયનો પોટેશિયમ ફેરોસાનાઇડથી લાલ રંગના ભુરો અવક્ષેપ આપે છે,તો  અવક્ષેપનું સૂત્ર શું હશે?
    View Solution
  • 8
    નીચેનામાંથી કયા પદાર્થના લેસાઈન દ્રાવણની જ્યારે આલ્કલી તથા ફેરિક ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે લાલ રંગ મળશે ?
    View Solution
  • 9
    $1.4\,kg$ એક કાર્બનિક સંયોજન જેલ્ડાહલની પદ્ધતિથી પરિમાપન કરતાં ઉત્પન્ન થતાં એમોનિયા વાયુને $60\,mL$ $M/10\,\,H_2SO_4$માં શોષવામાં આવ્યો હતો , બાકી રહેલા એસિડના તટસ્થીકરણ માટે $20\,mL$ $M/10\,\,NaOH$ ની જરૂર પડી,તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ગણો.
    View Solution
  • 10
    નાઈટ્રોજન ના પરિમાપન માટેની જેલ્ડાહલ પધ્ધતિમાં $\mathrm{CuSO}_4$ તરીકે વર્તે છે.
    View Solution