એક કાર્નોટ એન્જિનના કાર્યકારી પદાર્થ તરીકે દ્વિપરમાણ્વિક આદર્શ વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. જો સમોષ્મી વિસ્તરણ દરમિયાન વાયુનું કદ $V$ થી વધીને $32 V$ થાય તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કેટલી થાય?
AIEEE 2010, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક બલૂનમાં $\left(32^{\circ} C \right.$ તાપમાને અને $1.7\;atm$ તાપમાને હીલિયમ વાયુ ભરેલ છે. જ્યારે બલૂન તૂટે ત્યારે તરત જ હીલિયમ વાયુનું વિસ્તરણ કેવું ગણી શકાય?
    View Solution
  • 2
    વાયુની આંતરિકઊર્જા $U$ અને કદ પ્રસરણાંક વચ્ચેનો સંબંધ
    View Solution
  • 3
    શરૂઆતનું તાપમાન $T\, K$ વાળા એક મોલ આદર્શ વાયુનું પર $6R$ જેટલું સમોષ્મી કાર્ય થાય છે. જો વાયુની અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\frac{5}{3}$ હોય, તો વાયુનું અંતિમ તાપમાન કેટલું થાય?
    View Solution
  • 4
    સમતાપી વિસ્તરણ દરમિયાન, આપેલા આદર્શ વાયુ પરિસર વિરુધ્ધ $ -150\; J$ કાર્ય કરે છે. આ દર્શાવે છે, કે ......
    View Solution
  • 5
    નીચેની પ્રક્રિયાઓમાંથી કયામાં ઊષ્માનું શોષણ કે ઉત્સર્જન કઈજ થતું નથી ?
    View Solution
  • 6
    વાયુની આંતરિક ઊર્જા કોના પર આધારિત છે?
    View Solution
  • 7
    આકૃતિંમાં દર્શાવ્યા મુજબ થરમોડાયનેમિક ચક્રના $P-V$ ડાયાગ્રામ માટે, પ્રક્રિયા $B C$ અને $D A$ સમતાપી છે. તેને અનુરૂપ નીચેનામાંથી ક્યું આલેખ સાચું છે ?
    View Solution
  • 8
    વક્ર $A,B,C$ અને $D$ માટે નીચેનામાથી શું સાચું છે?
    View Solution
  • 9
    એક એન્જિન એક પરમાણ્વિક આદર્શ વાયુ પર કાર્ય કરે છે જેના એક ચક્ર માટે નીચે ગ્રાફ આપેલ છે. તો આ એન્જિનની કાર્યક્ષમતા($\%$ માં) લગભગ કેટલી હશે?
    View Solution
  • 10
    દ્વિ પરમાણ્વિક વાયુને અચળ દબાણે વિસ્તરણ કરવા $10\, J$ કાર્ય કરવું પડે, તો આ પ્રક્રિયામાં વાયુ દ્વારા  ..... $J$ ઉષ્માનું શોષણ થયું હશે.
    View Solution