એક યાંત્રિક પંપ વડે નળીના છેડા (મુખ) આગળ બનાવેલ સાબુના પરપોટાનું કદ એ અચળ દરે વધે છે. પરપોટાની અંદરના દબાણનું સમય પરનો આધાર સાચી રીતે દર્શાવતો આલેખ_________ મુજબ આપી શકાય
  • A

  • B

  • C

  • D
    એક પણ નહીં
JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
d
\(V = kt = \frac{4}{3}\pi {R^3}\)

\(R = {\left( {\frac{{3k}}{{4\pi }}t} \right)^{1/3}}\)

\({P_{in}} = {P_{atm}} + \frac{{4T}}{R}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કેશનળીમાં પ્રવાહીની ઊંચાઇ વિરુધ્ધ કેશનળીની ત્રિજયાનો આલેખ કેવો થાય?
    View Solution
  • 2
    એક $R$ ત્રિજ્યા ધરાવતા પ્રવાહી બુંદને એકસમાન $27$ પ્રવાહી બુંદીમાં વિભાજિત કરવામાં આવે છે. જો પૃષ્ઠતાણ $T$ હોય, તો આ પ્રક્રિયામાં થતું કાર્ય_______થશે.
    View Solution
  • 3
    $R$ ત્રિજયાના ટીપાંમાંથી $r$ ત્રિજયાના $n$ ટીપાં બનાવવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે?
    View Solution
  • 4
    બે સાબુના પરપોટાની ત્રિજ્યાઓ $2 \,cm$ અને $4 \,cm$ અનુક્રમે છે. તેમને આંતરસપાટીના વક્રની ત્રિજ્યા .......... $cm$
    View Solution
  • 5
    સમાન ત્રિજયા, $l_1$ અને $l_2$ લંબાઇ ધરાવતી કેશનળીને પાત્રના તળિયે સમાંતરમાં લગાવવામાં આવે છે,બંને કેશનળીની જગ્યાએ કેટલી લંબાઇની કેશનળી મૂકતાં પ્રવાહ સમાન રહે?
    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપેલા છે:

    વિધાન $I$ : ઘન અને પ્રવાહી વચ્યેનો સંપર્કકોણ એ ઘન અને પ્રવાહી બંનેનો ગુણધર્મ છે.

    વિધાન $II$ : કેશનળીમાં પ્રવાહીનું ઉપર ચઢવું તે નળીના અંદરની ત્રિજ્યા ઉપર આધારિત નથી.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી યીગ્ય ઉત્તર પસંદ કરોઃ

    View Solution
  • 7
    વધુ માત્રામાં $r$ ત્રિજ્યા ધરાવતા ટીપાં ભેગા થઈને એક મોટું $R$ ત્રિજ્યાનું ટીપું બનાવે છે.એંજીનિયર એવું મશીન બનાવે છે કે જેથી આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉષ્મા ટીપાની ગતિઉર્જામાં રૂપાંતર પામે.તો ટીપાનો વેગ કેટલો હશે? ($T=$ પૃષ્ઠતાણ , $\rho =$ ઘનતા)
    View Solution
  • 8
    બે સાબુના પરપોટામાથી એક પરપોટો બને છે.જો $V$ એ હવાના કદમાં થતો ફેરફાર અને $S$ એ કુલ સપાટીના ક્ષેત્રફળમાં થતો ફેરફાર છે.$T$ એ પૃષ્ઠતાણ અને $P$ એ વાતાવરણનું દબાણ છે,તો નીચેનામાથી કયો સંબંધ સાચો થાય?
    View Solution
  • 9
    સાબુના પરપોટામાં અંદરનું દબાણ તેના બાહ્ય દબાણ કરતા. . . . . . જેટલું વધારે હશે. $(\mathrm{R}=$ પરપોટાની ત્રિજ્યા, $S=$ પરપોટાનું પૃષ્ઠતાણ આપેલ છે)
    View Solution
  • 10
    વરસાદનું ટીપું શેના લીધે ગોળ હોય છે.
    View Solution