એક $L = 0.02\,H$ ઇન્ડકટરને $V(t) = 100\,sin\,(500t)$ જેટલા વૉલ્ટેજ ધરાવતા સ્ત્રોત સાથે જોડેલ છે તો આ ઇન્ડકટરના ગુંચળામાંથી કેટલો પ્રવાહ વહેતો હશે?
JEE MAIN 2014, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક $LCR$ પરિપથ, સંધારક $C$, પ્રેરક $L$ અને અવરોધ $R$ માટે અનુનાદ સ્થિતિમાં છે. હવે બાકીના પ્રાચલો બદલ્યા સિવાય અવરોધનું મૂલ્ય અડધું કરવામાં આવે છે. હાલમાં મળતો અનુનાદનો કંપવિસ્તાર હવે. . . . . . . .
    View Solution
  • 2
    $RL$ પરિપથમા પ્રવાહ $i = 100\sin 314\,t\,amp$ અને વોલ્ટેજ $e = 200\sin \,(314\,t + \pi /3)V$ છે. જો અવરોધ $1\Omega$ હોય તો રીએટન્સ કેટલો થાય?
    View Solution
  • 3
    $A.C$. પ્રવાહ $ I = 100\,sin\,200\, \pi t $ હોય,તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય કેટલા સમય પછી થાય?
    View Solution
  • 4
    આપેલ આકૃતિઓ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 5
    સૂચી $- I$ અને સૂચી $- \,\,II$ મેળવો :

    List$-I$ List$-II$
    $(A)$ $A C$ જનરેટર $(I)$ પરિપથમાં પ્રવાહ વહે છે કે નહી તે ચકાસવા માટેનું ડિટેકટર
    $(B)$ ગેલ્વેનોમીટર $(II)$ યાંત્રિક ઉર્જાને વિદ્યુતકીય ઉર્જા માં રુપાંતર કરે છે.

    $(C)$ ટ્રાન્સફોર્મર $(III)$ $AC$ પરિપથમાં અનુનાદની ઘટના ઉપર કાર્ય કરે છે
    $(D)$ ધાતુ ડિટેક્ટર (પરખ યંત્ર) $(IV)$ ઉલટસૂલટ વોલ્ટેનને નાના કે મોટા મૂલ્યમાં બદલે છે.

    નીચે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર પસંદ કરો

    View Solution
  • 6
    $LR$-પરિપથમાં ઇન્ડિકટીવ રીએકટન્સ અવરોધ $R$ જેટલો છે,પરિપથમાં લગાવેલ વોલ્ટેજ $E = {E_0}\cos (\omega t)$ હોય, તો પાવર કેટલો થાય?
    View Solution
  • 7
    આપેલ પરિપથમાં કેપેસીટર અને $E_{g}=E_{g0}\,sin\omega t$ જેટલો પ્રત્યાવર્તી $emf$ ધરાવતું જનરેટર છે, $V_{C}$ અને ${I}_{{C}}$ વૉલ્ટેજ અને પ્રવાહ છે.આ પરિપથ માટે સાચો ફેઝર ડાયાગ્રામ કેવો થાય?
    View Solution
  • 8
    $i = {t^2}$ પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય $0 < t < T$ સમય વચ્ચે કેટલું થાય?
    View Solution
  • 9
    આદર્શ ચોક ગૂંચળા $(R=0)$ નો પાવર ફેક્ટર કેટલો છે ?
    View Solution
  • 10
    એસી પરિપથમાં પાવર ફેકટર $\frac{1}{3}$ થી  $\frac{1}{9}$ બદલાય છે, તો  જો અવરોધ અચળ રહે તો રિએેકટન્સ કેટલી ટકાવારીથી બદલાશે (અંદાજિત)
    View Solution