વિધાન$-I$ : $AC$ પરિપથ વીજ અનુનાદ ત્યારે અનુભવે છે કે જયારે તેમાં સંગ્રાહક કે પ્રેરક આવેલા હોય.
વિધાન$-II$ : $AC$ પરિપથમાં જો શુદ્ધ સંગ્રાહક કે શુદ્ધ પ્રેરક જોડેલા હોય, તો તે શૂન્યેતર પાવર અવયવને લીધે વધુ પાવર ખર્ચાય છે.
ઉપરોક્ત વિધાનોને આધાર,યોગ્ય જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.
$V = 200\,\sin \,\left( {319t\, - \,\frac{\pi }{6}} \right)\,volts$
અને પ્રવાહ $i = 50\,\sin \,\left( {314t\, + \,\frac{\pi }{6}} \right)\,mA$
છે , તો પરિપથમાં પાવર ......$watts$