એક લીટરમાં $ 8.6$  ગ્રામ યુરિયા ધરાવતા દ્રાવણએ $0.5\% $ વજન/કદ) કાર્બનિક અબાષ્પશીલ દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે, તો અણુભાર કેટલો થાય?
  • A$348.9$
  • B$34.89$
  • C$3489$
  • D$861.2$
Medium
Download our app for free and get startedPlay store
b
\({C_1}\,\, = \,\,\frac{{8.6}}{{60\,\, \times \,\,1}}\,\, = \,\,\frac{{8.6}}{{60}}\) મોલ/લિટર,

\({{\text{C}}_{\text{2}}}\,\, = \,\,\frac{{0.5}}{{(mol.wt.)\,\, \times \,\,0.1}}\) મોલ/લિટર

આઈસોટોનીક દ્રાવણ માટે \(,\,\,{{\text{C}}_{\text{1}}}\, = \,\,{C_2}\)

\(\frac{{8.6}}{{60}}\,\, = \,\,\frac{{0.5}}{{(mol.wt.)\,\, \times \,\,0.1}}\)

\( \Rightarrow \,\,\,\,mol.wt.\,\, = \,\,\frac{{60\,\, \times \,\,5}}{{8.6}}\,\, = \,\,34.88\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણી માટે $K_b$ $= 0.513^o$ સે કિગ્રા મોલ $^{-1}$ છે. જો $0.1 $ મોલ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $200$  મિલી પાણીમાં ઓગાળવામાં આવે, તો બનતું દ્રાવણ $ 1 $ વાતાવરણ દબાણે કયા તાપમાને ઊકળે ?
    View Solution
  • 2
    પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $-1.86\,^o \, C\,m^{-1}$ છે. જો $5.00\, g\, Na_2SO_4$ ને  $45.0\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો ઠારબિંદુમાં $-\,3.82^o C$ ફેરફાર થાય છે.  તો $Na_2SO_4$ માટે વોન્ટ હોફ અવયવ ગણો.
    View Solution
  • 3
    નિર્બળ એસિડ $A_xB_y$ નો વિયોજન અંશ $(\alpha )$ એ વોન્ટ હોફ અવયવ $(i)$ સાથે ક્યો સંબંધ ધરાવે છે ?
    View Solution
  • 4
    $10$  ગ્રામ દ્રાવ્ય પદાર્થ {અણુભાર $ = 100 $ ગ્રામ /મોલ} $100 $ ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે, તો દ્રાવકનો મોલ ઉન્નયન અચળાંક $K_b$ …….થશે.
    View Solution
  • 5
    એક દ્રાવ્યના બેન્ઝિનમાં બનાવેલા $500\, g, 0.1\, m$ દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.51\,K$ છે. આ જ દ્રાવ્ય બેન્ઝિનમાં બનાવેલુ $1000\, g, 0.1\, m$ દ્રાવણ ઉપરોક્ત દ્રાવણમાં ઉમેરતા પરિણામી દ્રાવણ માટે $\Delta T_b$ ............... $\mathrm{K}$ થશે.
    View Solution
  • 6
    $m$ મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ ટ્રાયમર સ્વરૂપે હોય તો દ્રાવણ ના ઠારબિંદુમાં થતો ઘટાડો નીચેના પૈકી ક્યો હોઇ શકે ?
    View Solution
  • 7
    જો બે દ્રાવકો $X$ અને $Y$ (સમાન અણુભાર ધરાવતા હોય)ના ઉત્કલનબિંદુ $2:1$ ના ગુણોત્તરમાં હોય તો અને તેમની બાષ્પન એન્થાલ્પી $1:2$ ના ગુણોત્તર માં છે.$X$ નો ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક એ $Y$ ના ઉત્કલનબિંદુુુ ઉન્નયન અચળાંક કરતા $m$ ગણો છે. તો $m$ નું મૂલ્ય $......$ છે.(નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 8
    ચોક્કસ તાપમાને બેન્ઝીનનું બાષ્પદબાણ $640\,mm$ $Hg$ છે. અબાષ્પશીલ અને વિદ્યુત અવિભાજય ઘન જેનું દળ $2.175\,g$ છે, જેને $39.08\,g$ બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે, દ્રાવણનું બાષ્પદબાણ $600\,\,mm$ $Hg$ છે,તો ઘન પદાર્થનો અણુ ભાર શું હશે?
    View Solution
  • 9
    નિયત તાપમાને યુરિયાના જલીય દ્રાવણની મોલારિટી $(M)$ અને મોલાલિટી $(m)$ સમાન હોય તો દ્રાવણની ઘનતા માટે નીચેના પૈકી ક્યો વિકલ્પ યોગ્ય છે ?
    View Solution
  • 10
    નીચેનામાંથી કોણ મહત્તમ ઉત્કલનબિંદુ ધરાવે છે?
    View Solution