એક લંબચોરસ સમાંતર ચતુષ્ફલકનું $1\,cm \times 1\,cm \times 100\,cm$ તરીકે માપન કરેલ છે. તેનો વિશિષ્ટ અવરોધ $3 \times 10^{-7}\,\Omega\,m$ હોય, તો તેની બે વિરૂદ્ધ લંબચોરસ સપાટી વચ્ચેની અવરોધ ......$\times 10^{-7} \Omega$ હશે.
JEE MAIN 2023, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ધારો કે કોઈ દ્રવ્ય માટે ડ્રીફ્ટ વેગ $v_d$ તેના પર લગાવેલ વિદ્યુતક્ષેત્ર $E$ પર ${v_d}\, \propto \,\sqrt E $ મુજબ આધાર રાખે છે, તો તે દ્રવ્ય માટે $V$ વિરુદ્ધ $I$ નો ગ્રાફ કેવો મળે?
    View Solution
  • 2
    $E_1$ અને $E_2$ $e.m.f.$ ના બે કોષોને શ્રેણીમાં જોડેલા છે.અને પોટેન્શીયોમીટરના તારની બેલેન્સીંગ લંબાઈ $625\,cm$ છે.જો $E_1$ ના ટર્મીનલને બદલવામાં આવે, તો મેળવેલી બેલેન્સીંગ લંબાઈ $125\,cm$ છે.આપેલ છે કે $E_2 > E_1$ તો $E_1: E_2$ ના ગુણોતર શું હોય શકે?
    View Solution
  • 3
    આપેલ પરિપથમાં $r$ ચલિત અવરોધ છે. જો $r = fR$ હોય ત્યારે $r$ માંથી મહત્તમ ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો $f$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં $A$ અને $B$ વચ્ચેનો વચ્ચેનો સમતુલ્ય અવરોધ ($\Omega$ માં) કેટલો થાય?
    View Solution
  • 5
    ઇલેકટ્રીકલ કેબલમાં $9\ mm$ ત્રિજ્યાનો એક જ કોપરનો વાયર છે. તેનો અવરોધ $5\,\Omega$ છે. જો આ કેબલને $3\,mm$ ત્રિજ્યાવાળા બીજા $6$ કોપરના વાયરોથી બદલવામાં આવે તો કેબલનો કુલ અવરોધ .............. $\Omega$ હશે.
    View Solution
  • 6
    એક વિધુતકોષ વડે અવરોધ $R_1$ માંથી $t$ સમય માટે વિધુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. હવે આ જ કોષ વડે આટલા જ સમય માટે અવરોધ $R_2$ માંથી વિધુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. આ બંને કિસ્સામાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા સમાન હોય તો વિધુતકોષનો આંતરિક અવરોધ ...... છે.
    View Solution
  • 7
    જ્યારે અવરોધમાંથી $1.5\, A$ જેટલો પ્રવાહ $20\, s$ સુધી પસાર કરવામાં આવે છે ત્યારે તે $500\, J$ ઉષ્માઉર્જા ઉત્પન્ન કરે છે. જે પ્રવાહ $1.5\, A$ થી વધારીને $3\, A$ કરવામાં આવે તો $20\, s$ માં ઉત્પન્ન ઊર્જા કેટલી હશે ? ($J$ માં)
    View Solution
  • 8
    આપેલ પરિપથના કેપેસિટરમાં કેટલી ઊર્જાનો સંગહ થાય?
    View Solution
  • 9
    $R$ અવરોધ ધરાવતા અને સમાન નિક્રોમ તારને અડધા ભાગમાં કાપવામાં આવે છે. જ્યારે કુલ લંબાઇના તારને સમાંતર $V$ જેટલો સ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે ત્યારે ઊર્જા $W$ જેટલા દરથી વિખેરીત થાય છે. જ્યારે તેને બે ભાગમાં કાપવામાં આવે અને એકબીજાને સમાંતર સપ્લાય (વોલ્ટેજ) લગાવવામાં આવે ત્યારે ઊર્જાનો વિખેરણ દર કેટલો હશે?
    View Solution
  • 10
    એક અવરોધ માટે વર્ણ સંકેત નીચે આપેલ છે : 

    આ અવરોધનું મુલ્ય અને સહ્યતા (tolerance) અનુક્રમે ........... છે 

    View Solution