એક મિશ્રણની પાતળા સ્તરની વર્ણાનુલેખી નીચેના અવલોકનો પ્રદર્શિત કરે છે.

સિલિકાજેલ સ્તંભ વર્ણાનુલેખીમાં ઈલ્યુશન $(elution)$નો સાચો ક્રમ શોધો.

  • A$A,C,B$
  • B$B,C,A$
  • C$C,A,B$
  • D$B,A,C$
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
a
According to the observation,\(A\) is more mobile and interacts with the mobile phase more than \(C\), and \(C\) is more drawn to the mobile phase than \(B\).

Hence, the correct order of elution in the silico gel column chromatography is \(- B < C < A\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક કાર્બનિક સંયોજન $(x)$ ના $0.5\,g$ સાથે $60 \%$ કાર્બન નું સંપૂર્ણ દહન કરતા તે $........\times 10^{-1}\,g\,CO _2$ ઉત્પન્ન કરશે.
    View Solution
  • 2
    પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી પ્લેટ પર, એક કાર્બનિક સંયોજન $3.5 \mathrm{~cm}$ ખસે છે, જ્યારે દ્રાવક $5 \mathrm{~cm}$ ખસે છે. કાર્બનિક સંયોજનનો મંદન ગુણક ___________$\times 10^{-1}$ છે. .
    View Solution
  • 3
    આપેલ આકૃતિનો ઉપયોગ કરીને, નમૂનો $\mathrm{A}$ અને નમૂનો $\mathrm{C}$ ની $\mathrm{R}_f$ મૂલ્ય નો ગુણોત્તર $x \times 10^{-2}$ છે. $x$ નું મૂલ્ય ........... છે. . . . . 

    (Image)

    નમુનાઓ $(A, B, C)$

    આકૃતિ : નમૂનાઓની પેપર ક્રોમેટોગ્રાફી (વર્ણલેખિકી)

    View Solution
  • 4
    પેપર ક્રોમેટ્રોગ્રાફી માટે શું ખોટું છે ?
    View Solution
  • 5
    પદાર્થના અણુમાં રહેલા પરમાણુઓનો સાદો ગુણોત્તર દર્શાવતા સૂત્રને શું કહે છે ?
    View Solution
  • 6
    નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :$ પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી એ અધિશોષણ ફ્રોમેટોગ્રાફી છે.

    કારણ $R :$ પાતળાસ્તરની ક્રોમેટોગ્રાફીમાં યોગ્યમાપની કાચની પ્લેટ પર સિલિકા જેલનું પાતળું સ્તર તૈયાર (પ્રસરવા દેવામાં) કરવામાં આવે છે, જે અધિશોષક તરીક વર્તે છે.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 7
    નાઈટ્રોજનનાં પરિમાપનની ડયુમાં પધ્ધતિમાં, $0.1840\, g$ એક કાર્બનિક સંયોજન $30\, mL$ નાઈટ્રોજન આપે છે જેને $287\, K$ અને $758\, mm$ ના $Hg$ દબાણે ભેગો કરવામાં આવ્યો. તો સંયોજનમાં નાઈટ્રોજનની ઘટક (સંધટકો) ટકાવારી ..... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો) [આપેલ : $287\, K$ પર જલીય તાણ $=14\, mm\, of \,Hg$]
    View Solution
  • 8
    સ્તંભ $I$ અને સ્તંભ $II$ની વસ્તુઓને જોડો.

    સ્તંભ $I$ (સંયોજનોનું મિશ્રણ) સ્તંભ $II$ (અલગીકરણ તકનિક)
    $A$ $H _2 O / CH _2 Cl _2$ $I$ સ્ફટિકીકરણ
    $B$ આકૃતિ $II$ વિભેદી દ્રાવક નિષ્કર્ષણ
    $C$ કેરોસીન/નેપ્થેલીન $III$ સ્તંભ વર્ણાનુલેખી
    $D$ $C _6 H _{12} O _6 / NaCl$ $IV$ વિભાગીય નીસ્યંદન

     નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

    View Solution
  • 9
    નીચેનામાંથી કઈ પદ્ધતિ કાર્બનિક સંયોજનના શુદ્ધિકરણમાં વપરાય છે ?
    View Solution
  • 10
    કાર્બનિક સંયોજનોની શુધ્ધિક૨ણ માટે વપરાતી પધ્ધતિઓ. . . . . . .ના પર આધારિત છે.
    View Solution