હેલોજેન્સ માટે પરીક્ષણ કરતી વખતે લેસાઇન અર્કને સાંદ્ર $HNO_3$થી ઉકાળવામાં આવે છે. આમ કરીને....
  • A$Na_2S$ અને $NaCN$ ના વિઘટનથી બને છે 
  • B$AgCl$ની બનાવટ માં મદદરૂપ થાય છે.
  • C$AgCl$ની દ્રાવ્યતા નીપજમાં વધારો થાય.
  • D$NO_3^-$ આયન્સની સાંદ્રતામાં વધારો થાય છે.
AIPMT 2011, Medium
Download our app for free and get startedPlay store
a
\(\mathrm{Na}_{2} \mathrm{S}\) and \(\mathrm{NaCN},\) if present in the extract, will be

decomposed to \(\mathrm{H}_{2} \mathrm{S}\) and \(\mathrm{HCN}\) by \(HNO_{3}\)

\(\mathrm{NaCN}+\mathrm{HNO}_{3} \rightarrow \mathrm{NaNO}_{3}+\mathrm{HCN}\)

\(\mathrm{Na}_{2} \mathrm{S}+2 \mathrm{HNO}_{3} \rightarrow 2 \mathrm{NaNO}_{3}+\mathrm{H}_{2} \mathrm{S}\)

These will escape from the solution and will not interfere with the test for halogens.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનના પરિમાપન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ થાય છે. $0.55\,g$ સંયોજનમાંથી ઉત્પન્ન થતો એમોનિયા એ $1\,M H _{2} SO _{4}$ ના $12.5\,mL$ દ્રાવણ નું તટસ્થીકરણ કરે છે. સંયોજન માં નાઈટ્રોજનની ટકાવારી $\dots\dots$ છે. (નજીકનો પૂર્ણાંક)
    View Solution
  • 2
    $108$ ગ્રામ આણ્વિય દળ ધરાવતા કાર્બનિક સંયોજનમાં $C, H$ અને $N$ તત્વોનું વજનથી પ્રમાણ $9 : 1 : 3.5$ હોય , તો કાર્બનિક સંયોનું આણ્વિય  . .  .  હોય.
    View Solution
  • 3
    કાર્બનિક સંયોજનમાં રહેલા નાઈટ્રોજનનું કદ પૃથ્થકરણ કઈ પદ્ધતિ વડે કરી શકાય ?
    View Solution
  • 4
    નીચેના પૈકી ક્યું પૃથ્થકરણ ગરણી (separating funnel) નું ચિત્રણ (બંધારણ) છે $?$
    View Solution
  • 5
    સ્તંભ વર્ણલેખિકી (ક્રોમેટોગ્રાફી)નો ઉપયોગ કરીને, બે સંયોજનો '$A$' અને '$B$' નું મિશ્રણને જુદા પાડવામાં આવ્યા.'$A$' નું પ્રથમ નિક્ષાલન થયું તે દર્શાવે છે,'$B$' ધરાવે છે તે $......$
    View Solution
  • 6
    નીચે આપેલા ક્યા સંયોજનમાં નાઈટ્રોજનના જથ્થાનું પરિમાપન કરવા માટે નાઈટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયા સંયોજન માટે જેલ્ડાહલની પદ્ધતિ દ્વારા નાઇટ્રોજનનો અંદાજ લગાવી શકાય છે?
    View Solution
  • 8
    નીચે બે વિધાન આપ્યા છે

    વિધાન $-I :$ મંદન ગુણંક $\left( R _{ f }\right)$ મીટર / સેન્ટીમીટરથી માપી શકાય છે.

    વિધાન $-II :$ બધા સંયોજનના દ્રાવકોમાં $R _{ f }$નું મૂલ્ય અચળ રહે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    ક્રોમેટોગ્રાફીમાં નીનહાઈડ્રીન દ્રાવણનો ઉપયોગ શું પારખવા થાય છે ?
    View Solution
  • 10
    ડ્યુમાની પદ્ધતિમાં નાઈટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનને સૌ પ્રથમ શેની સાથે ગરમ કરવામાં આવે છે ?
    View Solution