એક મોલ વાયુ પરમાણુની ગતિઊર્જા કેટલી થાય $?$
  • A$\frac{3}{2}RT$
  • B$\frac{2}{3}RT$
  • C$\frac{1}{2}RT$
  • D$\frac{2}{3}KT$
Easy
Download our app for free and get startedPlay store
a
\(1\) મોલ વાયુ માટે ગતિ-ઉર્જા \(E = \frac{{f}}{2}RT \Rightarrow {E_{{\text{Translation}}}} = \frac{3}{2}RT\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો એક મોલ એક પરમાણ્વિક વાયુ $\left[ {\gamma \,\, = \,\,\frac{5}{3}} \right]$ ને એક મોલ દ્વિ પરમાણ્વિક વાયુ $\left[ {\gamma \,\, = \,\,\,\frac{7}{5}} \right]$ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની $\gamma$ ..........?
    View Solution
  • 2
    એક દ્રી-પરમાણ્વિક વાયુ ($r=1.4$) સમદાબી પ્રસરણ બાદ $100 \mathrm{~J}$ કાર્ય કરે છે. વાયુને આપવામાં આવેલી ઉષમા . . . . . . છે.
    View Solution
  • 3
    $PV = RT$ સંબંધ કઈ સ્થિતિએ વાસ્તવિક વાયુ માટે છે?
    View Solution
  • 4
    $300\, K$ તાપમાને એક મોલ વાયુની ગતિ ઊર્જા $E$ છે, તો $400 \,K$ તાપમાને ગતિઊર્જા $E'$ છે તો $E'/E $= ?
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યું વિધાન વાયુના ગતિવાદની પૂર્વધારણા અનુસાર નથી?
    View Solution
  • 6
    આપેલ તાપમાને બધા જ વાયુના આણુઓ માટે નીચેના પેકી કઈ ભૌતિક રાશિ સમાન મળે?
    View Solution
  • 7
    $\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}=\frac{5}{3}$ ધરાવતા બે મોલ આદર્શવાયુંને $\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}=\frac{4}{3}$ ધરાવતા ત્રણ મોલ બીજા આદર્શ વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણ માટે $\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}$ કેટલો થાય?
    View Solution
  • 8
    જો એક બંધ પાત્ર (આરોડા) માં $27^{\circ} \mathrm{C}$ તાપમાને હાઈડ્રોજન અણુઓની સંધાત આવૃત્તિ $Z$ હોય તો આ જ તંત્ર માટે $127^{\circ} \mathrm{C}$ તાપમાને સંધાત આવૃત્તિ. . . . . . .થશે.
    View Solution
  • 9
    $1\, kg$ દ્વિ આણ્વિય વાયુ $8 \times 10^4$ $N/m^{2}$ દબાણે છે. વાયુની ઘનતા $4 kg/m^3$ છે. વાયુની ઉષ્મિય ગતિના કારણે ઊર્જા શું થશે?
    View Solution
  • 10
    એક પાત્રમાં રહેલા વાયુની સંખ્યા ઘનતા વધારવામાં આવે તો સરેરાશ મુક્તપથ પર શું અસર પડશે.
    View Solution