એક મોલલ વિદ્યુત વિભાજ્ય $A _{2} B _{3}$ નું જલીય દ્રાવણ $60\%$ આયનીકરણ પામેલ છે. તો $1\,atm$ પર, આ દ્રાવણનું ઉત્કલન બિંદુ .......... $K$ છે. (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ)

[આપેલ $K_b (H_2O) = 0.52\, K\, kg\, mol^{-1}]$

JEE MAIN 2021, Easy
Download our app for free and get startedPlay store
c
$\Delta T _{ b }= iK _{ b } m$

$=(1+4 \alpha) \times 0.52 \times 1$

$=3.4 \times 0.52 \times 1=1.768$

$T _{ b }=1.768+313.15=374.918 K$

$=375 K$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે બાષ્પદબાણમાં $10\, mm$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં $20\, mm$ નો ઘટાડો થાય તો દ્રાવકનો મોલ-અંશ શુ થશે ?
    View Solution
  • 2
    પર્વતારોહક તેમની સાથે ઓક્સિજન સિલિન્ડર લઇ જાય છે કારણ કે ...
    View Solution
  • 3
    કોને અદ્ય પારગમ્ય પડદામાંથી પસાર કરી શકાય છે?
    View Solution
  • 4
    જ્યારે પદાર્થ $ A $ ને દ્રાવણ $B$  માં દ્રાવ્ય કરવામાં આવે છે. અણુભાર $A_3$ જેટલો થાય. વૉન્ટ હોફ અવયવ એ.....
    View Solution
  • 5
    કોને અદ્ય પારગમ્ય પડદામાંથી પસાર કરી શકાય છે?
    View Solution
  • 6
    નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ દ્ધિઅંગી આદર્શ દ્રાવણમાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં $B$ ના મોલ-અંશ $0.4$ અને બાષ્પ રિસ્થતિમાં $B$ ના મોલ-અંશ $0.25$ છે. જો $P_B^o = 40\, mm$ હોય તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ નુ બાષ્પદબાણ .......... $\mathrm{mm}$ થશે.
    View Solution
  • 7
    $KI$ નું $1.00$ મોલલ જલીય દ્રાવણ આપેલ છે, તો ક્યા ફેરફારથી દ્રાવણના બાષ્પદબાણમાં વધારો થશે ?
    View Solution
  • 8
    મિથાઇલ આલ્કોહોલ $CH_3OH$ નું $5.2$  મોલ જલીય દ્રાવણ હોય તો દ્રાવણ મિથાઇલ આલ્કોહોલના મોલ અંશ કેટલા થાય ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયા વિદ્યુતવિભાજયમાં વોન્ટ હોફ અવયવનું મૂલ્ય $Al_2(SO_4)_3$ ની જેમ સમાન મૂલ્ય છે (જો બધા  $100\%$ આયાનીકરણ છે )
    View Solution
  • 10
    $29.2\%\,\, (w/w)$  $HCl$ ના સ્ટોક દ્રાવણની ઘનતા $1.25 $ ગ્રામ $mL^{-1}$ તો $HCl$  નો અણુભાર $ 36.5$  ગ્રામ મોલ$^{-1}$ હોય તો $ 200$  મિલી $0.4\,M $ $HCl$ દ્રાવણ બનાવવા માટે જરૂરી સ્ટોક દ્રાવણનું કદ (મિલી) કેટલું થાય ?
    View Solution