એક નાનો (ટૂંકો) પેપ્ટાઈડનું સંપૂર્ણ જળવિભાજન પેપ્ટાઈડના પર મોલ કરતાં $3\,motes$ ગ્લાયસીન $(G)$ બે $moles$ લ્યુસીન $(L)$ અને બે $moles$ વેલીન $(V)$ ઉત્પન્ન કરે છે. તો તેમાં પેપ્ટાઇડ લીંકેજની સંખ્યા $..............$ છે.
  • A$4$
  • B$2$
  • C$8$
  • D$6$
JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
d
Number of peptide linkage \(=(\) amino acid \(-1)\)

\(=7-1=6\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $DNA$ માં પૂરક બેઇઝ.........છે.
    View Solution
  • 2
    $\alpha-$  અને $\beta-$ ગ્લુકોઝનાં વિશિષ્ટ પરિભ્રમણ જુદાં જુદાં છે. બંનેમાંથી તમને અલગ અલગ રીતે પાણીમાં દ્રાવ્ય કરતાં તેમનું પરિભ્રમણ જ્યાં સુધી ચોક્કસ મૂલ્ય પ્રાપ્ત થાય ત્યાં સુધી બદલા છે. આ ઘટનાને ...... કહેવાય.
    View Solution
  • 3
    નીચેના પૈકી કોનું સમમોલર મિશ્રણ ઈન્વર્ટ શર્કરા તરીકે ઓળખાય છે?
    View Solution
  • 4
    $DNA$  ના  ડબલ હેલ્લિકલ બંધારણનું કારણ કયું છે ?
    View Solution
  • 5
    ગ્લાયકોજન માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
    View Solution
  • 6
    પ્રોટીનનું દ્વિતિયક બંધારણ નીચેનાં વડે સ્થિરતા પ્રાપ્ત કરે છે :
    View Solution
  • 7
    ઉત્સેચકો ક્યા વર્ગના સંયોજનો છે?
    View Solution
  • 8
    $\alpha$  નું પ્રકાશિય પરિભ્રમણ પિરાનોઝનું સ્વરૂપ $+ 150.7^o$,  છે, જે $\beta$ - નું છે - ફોર્મ $+ 52.8^o$  છે. દ્રાવણમાં આ એનોમર્સનું સંતુલન મિશ્રણ $+ 80.2^o$.  નું પ્રકાશિય પરિભ્રમણ  ધરાવે છે. સંતુલન મિશ્રણમાં $\alpha$ ની ટકાવારી .......  $\%$ છે
    View Solution
  • 9
    સંયોજન $'A'( C _{4} H _{8} O _{4})$ નો $L-$સમઘટક, $\left[ Ag \left( NH _{3}\right)_{2}\right]^{+}$સાથે હકારાત્મક કસોટી આપે છે. '$A$' ની એસિટિક એનહાઈડ્રાઈડ સાથે પ્રક્રિયા થઈ નીપજ ટ્રાયએસિટેટ વ્યુત્તપન્ન (derivative) આપે છે. સંયોજન $'A'$ ની બ્રોમીન જળ અને $HNO _{3}$ સાથેની પ્રક્રિયાથી અનુક્રમે પ્રકાશક્રિયાશીલ સંયોજન $(B)$ અને પ્રકાશઅક્રિયાશીલ સંયોજન $(C)$ આપે છે. તો સંયોજન $(A)$ શું છે $?$
    View Solution
  • 10
    ઉત્સેચકો અંગે નીચેના પૈકી ક્યા વિધાનો સાચા છે ?

    $(i)$ તેઓ કેન્દ્રઅનુરાગી સમૂહોની અછત ધરાવે છે

    $(ii)$ તેઓ અત્યંત વિશિષ્ટ હોય છે

    $(iii)$ તેઓ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ઘટાડી પ્રક્રિયાને  ઉદ્દીપિત કરે છે

    $(iv)$ પેપ્સીન એ પ્રોટીયોલિટિક ઉત્સેચક છે

    View Solution